Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાઈલ્સનો કારગર ઉપાય

Webdunia
શુક્રવાર, 6 મે 2016 (14:22 IST)
અરીઠાના ફળમાંથી બીજ કાઢીને બાકીના ભાગને લોખંડની કઢાઈમાં નાખીને તાપ પર ત્યા સુધી મુકો જ્યા સુધી તે કોલસો ન બની જાય અને જ્યારે એ બળીને કોલસો થઈ જાય ત્યાર ગેસ પરથી ઉતારીને સમાન માત્રામાં પપડિયા કાથો (કત્થો) મિક્સ કરીને કપડા વડે ચાળીને ચૂરણ તૈયાર કરી લો બસ હવે આ ઔષધિ તૈયાર છે. 
 
આ તૈયાર ઓષધિમાંથી એક રત્તી (125 મિલીગ્રામ)  લઈને માખણ કે મલાઈ સાથે સવાર-સાંજ લેતા રહો. આ રીતે સાત દિવસ સુધી દવા લેવાની હોય છે. આ ઔષધિ માત્ર સાત દિવસ સુધી લેતા રહેવાથી કબજિયાત બવાસી અને ખુજલી બવાસીરમાંથી લોહી વહેવુ વગેરે દૂર થઈને દર્દીને રાહત આપે છે. 
 
જો રોગીને આ રોગથી કાયમ માટે મુક્તિ જોઈતી હોય તો દર છ મહિના પછી ફરીથી 7 દિવસનો આ કોર્સ બિલકુલ આ રીતે ફરીથી અપનાવવો જોઈએ. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments