rashifal-2026

Home Remedies - ડુંગળીના છાલટાને ભૂલથી પણ ફેંકશો નહી

Webdunia
રવિવાર, 18 ફેબ્રુઆરી 2018 (11:39 IST)
ઘણાં લોકો ડુંગળી વગર ખાવા માંગતા નથી. સલાદ સિવાય, તેને શાકમાં ઉમેરીને પણ ખાવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે લોકો ડુંગળીના છાલને કચરામાં ફેંકી નાખે છે. જો તમે પણ આવું કરો છો તો એક વાર તેના ફાયદા જાણી લો. સાચે તે પછી ડુંગળીના છાલટા બહાર ફેંકવાનું મૂકી દેશો. 
 
ડુંગળીના છાલનો ચહેરાના ડાઘ દૂર કરવાનું કામ કરે છે. તેના માટે ડુંગળીના તે છાલને લો જેમાં થોડું રસ હોય ત્યારબાદ તેને હળદરમાં મિક્સ કરી ચેહરાની હળવા હાથથી મસાજ કરો આવું કરવાથી ધીમે-ધીમે ચેહરા પર આવેલા નિશાન દૂર થઈ જશે. 
 
જ્યારે ગળામાં ખરાશ હોય તો ડુંગળીના છાલ અસરકારક હોય છે. પાણીમાં ડુંગળીના છીણી ઉકાળવા અને પછી તેને ફિલ્ટર કરો. આ પાણીથી ગલન કે ગરારા કરવાથી ગળામાં આરામ મળશે અને ખરાશ જલ્દી દૂર થઈ જશે. 
 
ડુંગળીના છાલ પર, ક્વિકેટટીન નામના ફ્લાનોવોલનું વિશાળ પ્રમાણ છે જે રક્ત દબાણને ઘટાડવામાં ઉપયોગી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડિજિટલ ગુજરાત: QR કોડ અને SSO સિસ્ટમ સાથે હવે આવકના પ્રમાણપત્રની પ્રક્રિયા થઈ એકદમ સરળ

India AI Impact Summit- પીએમ મોદી ભારતની AI ક્ષમતાને વિશ્વ સમક્ષ રજૂ કરશે, જેમાં તેઓ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે.

મથુરામાં કાર નહેરમાં પડી, એક જ પરિવારના ચાર યુવાનોના મોત

ગલગોટિયાસ યુનિવર્સિટીની મુશ્કેલીઓનો અંત આવતો નથી લાગતો! એઆઈ સમિટમાં રોબોટ પછી, હવે ડ્રોનને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

Video - નાચતા નાચતા પડ્યા વરરાજાના મામા, હાર્ટ અટેકથી થયું મોત, લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ

વધુ જુઓ..

ધર્મ

Guruwar Na Upay: ગુરૂવારે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ 2 વસ્તુ, સુખ સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

સાંઈ બાબાના ભક્ત છો તો જાણો ગુરૂવારે જ શા માટે કરાય છે સાંઈ બાબાની પૂજા

Ramzan 2026- રમઝાન શરૂ, જાણો આ પવિત્ર મહિના દરમિયાન શું કરવું અને શું ન કરવું

Ramzan special - જાણો રોજામાં શુ ખાશો શુ નહી

કસુંબીનો રંગ lyrics

આગળનો લેખ
Show comments