Festival Posters

પેટની ચરબી ઓછી કરવા માટે કરો આ વસ્તુઓનું સેવન

Webdunia
ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2018 (17:54 IST)
કેળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ મેળવવામાં આવે છે. આ ફાસ્ટ ફૂડની ક્રેવિંગને ઓછી કરે છે. જેનાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. 
 
જો તમારી પાસે વજન ઘટાડવા માટે વધુ દિવસ નથી તો તજનો આ ઉપાય તમારે માટે લાભકારી છે.  એક કપ પાણીમાં એક ચમચી તજ પાવડર મિક્સ કરી લો. આ પીણાને રોજ બે વખત પીવાથી થોડાક જ દિવસમાં તમને અસર જોવા મળશે. 
 
 
સફરજનના છાલટામાં મળનારુ યૂસૉલિક એસિડ વજન ઓછુ કરવામાં મદદ કરે છે. તેમા પેક્ટિન પણ હોય છે. જે લોહીમાં ખાંડની માત્રા વધારતા રોકે છે. એક બાઉલ કાચા સફરજનમાં લગભગ 65 કેલોરી હોય છે સાથે જ તેમા ફૈટ બિલકુલ હોતુ નથી. 
 
લસણ એક નેચરલ એંટી બાયોટિક છે અને શુગરને નિયંત્રિત કરવાનુ પણ કામ કરે છે. લસણ શરીરમાં એ હોર્મોંસને સક્રિય કરવાનુ કામ કર એછે જે ફૈટને જામવાનથી દેતુ. 
 
ગ્રીન ટી માં catechins નામનુ યૌગિક જોવા મળે છે. જે વધારાની ચરબીને ઓછુ કરવામાં મદદરૂપ છે. પર્યાપ્ત માત્રામાં એંટી ઓક્સીડેટ્સ હોવાને કારણે ગ્રીન ટી ને કૉફીની તુલનામાં લાભકારી માનવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

'બાબરી મસ્જિદ' માટે અત્યાર સુધીમાં મળ્યા 2.5 કરોડ

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments