Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedies : તુલસીના પાનનુ સેવન કરવાથી કંટ્રોલ થાય છે ડાયાબિટીજ, તરત જોવા મળશે અસર

Home Remedies
Webdunia
મંગળવાર, 21 જૂન 2022 (14:39 IST)
- તુલસીના પાનનુ સેવન કરીને ડાયાબિટીઝ કરો કંટ્રોલ 
- ખાલી પેટ તુલસીના પાન ખાવાથી અનેક લાભ મળે છે 
 
 Home Remedies : ડાયાબિટીસ એક ગંભીર રોગ છે, તેને ક્યારેય હળવાશમાં લેવાની ભૂલ ન કરો. જે લોકો આ રોગમાંથી પસાર થઈ રહ્યા છે તેઓ જ સમજી શકે છે કે ડાયાબિટીસને કારણે કેટલી સમસ્યાઓ ઉભી થાય છે. ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે. જેને સંપૂર્ણપણે ખતમ કરી શકાતો નથી, પરંતુ તમે તેને કંટ્રોલ કરીને તેને કાબુમાં રાખી શકો છો. જેના માટે તમારે તમારા ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું પડશે. 
 
બીજી બાજુ તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ઘરેલુ નુસખાનો પણ ઉપયોગ કરી શકો છો. ઘરમા જોવા મળનારી કેટલીક વસ્તુઓથી ડાયાબિટીઝ કંટ્રોલમાં લાવી શકાય છે. 
 
તુલસીના પાનનુ સેવન કરીને ડાયાબિટીજ કરો કંટ્રોલ 
 
ધાર્મિક રૂપથી તુલસીનો છોડ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ઘરમાં કે પછી આંગણમાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. પણ શુ તમે જાણો  છો કે તુલસીના છોડનુ જેટલુ ધાર્મિક રૂપથી મહત્વ છે તેટલુ જ આર્યુવેદમાં પણ છે.   તુલસીને ઔષધીય છોડ માનવામાં આવે છે.  જેનુ સેવન તમને અનેક બીમારીઓથી બચાવી શકે છે. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે ધરાવે છે, જે પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે પાચનમાં પરેશાની, પેટમાં બળતરા અને એસીડિટી જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
 
આ ઉપરાંત તેમા અનેક એવા તત્વો જોવા મળે છે જે પૈક્રિયાટિક બીટા સેલ્સને ઈંસુલિન પ્રત્યે સક્રિય બનાવે છે. સવારે ઉઠીને ખાલી પેટ બે ત્રણ તુલસીના પાન ખવડાવો.  તમે ચાહો તો તુલસીનો રસ પણ પી શકો છો. આવુ કરવાથી બ્લડ શુગર લેવલ ઓછુ થાય છે. 
 
ખાલી પેટ તુલસીના પાન ખાવાના ફાયદા
 
- રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અસરકારક
- હૃદય માટે ફાયદાકારક
- પાચન માટે ફાયદાકારક
- શરદી દૂર કરવામાં ફાયદાકારક છે
- કેન્સરને રોકવામાં મદદરૂપ 
 
ડાયાબિટિસ કંટ્રોલ કરવા માટે આ વસ્તુ પણ ખાવ 
 
તજનું ચૂર્ણ લેવાથી પણ ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
ડાયાબિટીસમાં સરગવાના પાનનો રસ પીવાથી ફાયદો થાય છે
ડાયાબિટીસમાં ગ્રીન ટી પીવી ફાયદાકારક છે
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments