Webdunia - Bharat's app for daily news and videos

Install App

તરબુચના ઘરેલુ ઉપચાર

Webdunia
* જે વ્યક્તિઓને કબજીયાતની ફરિયાદ રહેતી હોય તેમના માટે તડબુચનું સેવન કરવું ખુબ જ સારૂ રહે છે કેમકે તડબુચ ખાવાથી આંતરડાઓને એક ખાસ પ્રકારની ચિકણાશ મળે છે. 

* તડબુચનું સેવન હાઈ બ્લડ પ્રેશરને વધતાં રોકે છે.

* ખાવાનું ખાધા બાદ તેની પર તડબુચ ખાવાથી ભોજન ઝડપથી પચી જાય છે. આનાથી ઉંઘ પણ સારી આવે છે અને લૂ લાગવાનો ભય પણ નથી રહેતો.

* જાડાપણું ઓછુ કરવા માટે આ એક ઉત્તમ આહાર છે.

* પોલિયોના રોગી માટે તડબુચનું સેવન ખુબ જ લાભકારી છે. કેમકે આ લોહીને વધારે છે અને તેને સાફ પણ કરે છે. ત્વચાને લગતાં રોગો માટે પણ આ ખુબ જ ફાયદાકારક છે.

* વધારે પડતી ગરમીને લીધે માથુ દુ:ખતુ હોય તો તડબુચનો અડધો ગ્લાસ જેટલો શરબત લઈને તેમાં ખાંડ ભેળવીને તેનું સેવન કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments