Festival Posters

માથાનો દુખાવો થતા ચા નહી પણ પીવો આ જ્યુસ 5 મિનિટમાં આરામ મળશે.

Webdunia
ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (18:02 IST)
માથાનો દુખાવો એક સામાન્ય વાત છે. પન આ સામાન્ય દેખાતો દુખાવો ખૂબ જ અસહનીય બની જાય છે. આ ફક્ત પુખ્ત વયના લોકોને જ નહી પણ બાળકોને પણ થઈ શક છે.  માથાનો દુખાવો થતા કોઈપણ કામ કરવાનુ મન થતુ નથી. એટલુ જ નહી આરામથી સૂઈ પણ શકાતુ નથી. આ દુખાવાથી રાહત મેળવવા માટે લોકો દવાઓની મદદ લે છે. આ પેનકિલર માથાનો દુખાવાથી તો રાહત અપાવે છે પણ તેની આપણા શરીર પર સાઈડ ઈફેક્ટ પણ પડે છે. આવામાં તમે આ ઘરેલુ જ્યુસને પીશો તો ફક્ત 5 મિનિટમાં જ રાહત મેળવી શકશો. આ જ્યુસ પીવાથી કોઈ સાઈટ ઈફેક્ટ નહી થાય. 
 
 
તો આવો જાણીએ માથાના દુખાવાના કારણ અને 5 મિનિટમાં તેનાથી મુક્તિ મેળવવાના ઉપાય વિશે.. 
 
માથાનો દુખાવો થવાના કારણ 
 
1. હેંગઓવર 
2. ભૂખ લાગવી 
3. લોહીના થક્કા જમવા 
4. તનાવ 
5. થાક 
 
6. પીઠ અને ગરદનની માંસપેશીયોમાં તનાવ 
7. કાર્બન મોનોઓક્સાઈડનુ વધવુ 
8. શરીરમાં પાણીની કમી થવી 
9. મગજ કે તેના ચારે બાજુ બ્લડ સર્કુલેશન ઓછુ થવુ 
10. બ્રેન ટ્યુમર 
11. કોલ્ડ અને ફ્લૂ 
12.પોષક તત્વોની કમી 
13. વધુ સમય સુધી કોમ્પ્યુટર પર બેસવુ 
 
 
જ્યુસ બનાવવાની સામગ્રી 
 
1.2 કપ લીંબૂનો રસ 
1 ચમચી મધ 
2 ટીપા લેવેન્ડર ઓઈલ 
 
બનાવવાની વિધિ - ગ્લાસમાં 1/2 કપ લીંબૂનો રસ, 1 ચમચી મધ, 2 ટીપા લેવેંડર ઓઈલ મિક્સ કરીને જ્યુસ તૈયાર કરો. તેને પીવાથે એફક્ત 5 મિનિટમાં તમને રાહત મળશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમિત શાહ 20 વર્ષ પછી ગાંધીનગરમાં તેમના શિક્ષકને મળ્યા: 30 મિનિટ વાત કરી, પરિવાર સાથે સમય વિતાવ્યો અને બાળપણની યાદો કરી તાજી

Gopal Italia: જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, કોણે કર્યું આવું ? Video

2026 માં સોનું મોંઘુ થશે કે સસ્તુ, બાબા વાંગાની ભવિષ્યવાણી શું કહે છે?

Indigo Flights cancelled થઈ તો પોતાના રિસેપ્શનમાં ન જઈ શક્યુ કપલ, ઓનલાઈન કર્યુ અટેંડ

Video મારી પુત્રીને પૈડ જોઈએ... એયરપોર્ટ પર બેબસ પિતાની ચીસ સાંભળીને ચોંકી જશો, ઈંડિગોની બેદરકારી પર ભડક્યા યુઝર્સ

વધુ જુઓ..

ધર્મ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments