Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિનિટોમાં ઉતરી જશે તાવ... અજમાવો આ સહેલા 11 ઉપાયો

Webdunia
મંગળવાર, 28 જૂન 2016 (15:25 IST)
ઋતુ બદલાતા જ અનેક લોકોને તાવ આવી જાય છે. તેને કંટ્રોલ કરવાના ઉપાય તમારા રસોડામાં જ છે. આયુર્વેદ એક્સપર્ટ તમને બતાવી રહ્યા છે આવા જ 11 સરળ ઉપાયો જે તાવને ભગાડવામાં મદદ કરશે. 
 
1. એક ગ્લાસ પાણીમાં 3-4 ક આળા મ અરી 1-1 ચમચી આદુ અને તુલસી નાખીને ઉકાળી લો અને કુણું પડતા તેને ગાળીને પી લો. આરામ મળશે. 
 
2. ફુદીના અને આદુ મિક્સ કરીને કાઢો બનાવી લો. તેને ધીરે ધીરે પીવો અને આરામ કરો. જલ્દી ફાયદો થશે. 
 
3. તુલસી, મુલેઠી મધ અને ખાંડને પાણીમાં ઉકાળી લો. તેને પીવાથી તાવ અને શરદી ઠીક થઈ જશે. 
 
4. મધ, આદુ અને પાનના રસને બરાબર પ્રમાણમાં મિક્સ કરી લો. તેને સવાર સાંજ પીવો તાવ જલ્દી ઉતરીજશે. 
 
5. 8 કાળા મરી, 10 તુલસીના પાન થોડો આદુ અને તજને પાણીમાં નાખીને ઉકાળો અને આ પાણી ગાળીને પીવો. તાવથી રાહત મળશે. 
 
6. તુલસી અને સૂરજમુખીના પાનનો રસ પીવાથી ટાયફોઈડ તાવમાં રાહત મળે છે. આને રોજ સવારે પીવાથી ફરક અનુભવશો. 
 
 

7. રોજ સવારે કુણુ પાણી પીવો. તેનાથી શરીરના બધા ખરાબ તત્વો બહાર નીકળી જશે અને તાવ જલ્દી ઉતરી જશે. 
 
8. 5-6 લસણની કળીઓને ઘી માં પકવો અને સંચળ નાખીને ખાવ. તાવ ઉતરી જશે. 
 
9. ઠંડા પાણીમાં ડુબાડેલુ કપડુ 5 થી 10 મિનિટ માથા પર મુકો તાવ ઉતરી જશે. 
 
10. સવાર-સાંજ ડુંગળીનો રસ પીવાથી  તાવ ઉતરી જશે અને ડાયજેશન પણ ઠીક રહેશે. 
 
11. કાચા લસણને એક કપ પાણી સાથે ઉકાળીને તેને ગાળી પીવો. શરદી, તાવ અને ખાંસીમાં રાહત મળશે. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments