Festival Posters

Health Tips= મોઢામાંથી દુર્ગંધ દૂર કરવાના ઘરેલુ ઉપચાર

Webdunia
P.R
મેથી - મોઢાની દુર્ગંધથી બચવા માટે મેથીના દાણાં લો અને તેને પાણી સાથે કે ચા સાથે નિયમિત લેવાના રાખો.

ઍવકાડ ો( જમરૂખના આકારનું ઉષ્ણકટિબંધનું એક ફળ) - મોઢાની વાસને દૂર કરવા માટેનો આ એક પ્રભાવી માર્ગ છે. આ ફળના સેવનથી વાસ જ દૂર નથી રહેતી પણ દાંતનો સડો રોકાય છે અને દાંત સ્વચ્છ રહે છે.

જામફળ પણ દૂર કરશે આ સમસ્ય ા - જામફળ ખાવાથી મોઢાની વાસ દૂર રહે છે અને આનાથી પેઢામાંથી થઇ રહેલા રક્તસ્રાવમાં રાહત મળે છે.

કાચા ફળ અને શાકભાજીનો રસ - બધા ફળો અને શાકભાજીની રસથી મોઢાની દુર્ગંધ દૂર કહે છે અને જેમને આ સમસ્યા હોય તેમણે વધારે પ્રમાણમાં આવા રસોનું સેવન કરવું જોઇએ.
વધુ જુઓ..

જરૂર વાંચો

Asia Cup: સેમીફાઈનલની 4 ટીમો પાક્કી, પાકિસ્તાન નહી, આ ટીમ સાથે થશે ભારતનો મુકાબલો

Surat Fire: સૂરતની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

કોણ છે 23 વર્ષના અશોક શર્મા, SMAT મા તોડ્યો છે ઓલટાઈમ રેકોર્ડ ? IPL માં 9000000 રૂપિયામાં બન્યા આ ટીમનો ભાગ

આ ખેલાડીએ ક્રિકેટ છોડી દેવાનુ બનાવી લીધુ હતુ મન, હવે ઑક્શનમાં 14.2 કરોડ મા વેચાતા મચી ખલબલી

Hyderabad Student Suicide Case: શાળામાં યૂનિફોર્મની મજાક ઉડાવતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ID કાર્ડની દોરીથી બનાવ્યો ફાંસીનો ફંદો

વધુ જુઓ..

ધર્મ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

આગળનો લેખ
Show comments