Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedies - અસ્થમાના રોગીઓ માટે લાભકારી છે બકરીનુ દૂધ

Webdunia
સોમવાર, 12 જૂન 2017 (11:54 IST)
આપણે બીમારીઓથી બચવા માટે ઘણી બધી રીત અપનાવીએ છીએ. પણ આજે અમે તમને એક ખાસ રીત બતાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી તમે ખૂબ જ સહેલાઈથી તમારા શરીરને બીમારીઓથી બચાવી શકો છો.  કેટલાક એવા ફળ પણ હોય છે જેને ખાવાથી બીમારીઓથી બચી શકાય  છે. 
1. ક્યારેક ક્યારેક ભૂખ ન લાગવાની સમસ્યા થઈ જાય છે. જો તમને પણ ભૂખ નથી લાગતી તો સવારે ઉઠીને લીંબૂ પાણી પીવાથી આરામ મળે છે. આ ઉપરાંત જો તમે જમતા પહેલા આદુને વાટીને સંચળ સાથે ખાવામાં આવે તો ભૂખ ન લાગવાની સમસ્યા દૂર થઈ જાય છે. 
 
2. ક્યારેક ક્યારેક આપણા શરીરનું લોહી સારી રીતે સાફ થતુ નથી. જેને કારણે અનેક બીમારીઓ થવાનો ભય રહે છે. તેનાથી બચાઅ માટે રોજ લીંબૂ, ગાજર, કોબીજ, પાલક, ચુકંદર, સફરજન, તુલસી, લીમડો અને વેલના પાનને મિક્સ કરીને તેનુ જ્યુસ કાઢી લો. તેને પીવાથી લોહી શુદ્ધ થાય જ છે સાથે જ પેટ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. 
 
3. જો તમને અસ્થમાની બીમારી છે તો રોજ લસણ, આદુ, તુલસી, બીટ, કોબીજ, ગાજરનો રસ કે ભાજીની સૂપ કે પછી મગની દાળનુ સૂપ પીવાથી તમને આરામ મળશે. આ ઉપરાંત અસ્થમાના રોગીઓ માટે બકરીનુ શુદ્ધ દૂધ પણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments