Webdunia - Bharat's app for daily news and videos

Install App

યૂરિન ઈંફેક્શન છે તો માત્ર 5-6 પીપળાના પાનથી દૂર થઈ જશે

Webdunia
સોમવાર, 21 સપ્ટેમ્બર 2015 (11:33 IST)
આયુર્વેદમાં પીપળાના ઝાડને ઔષધિયોનો ખજાનો માનવામાં આવે છે. આ ઝાડ અનેક પ્રકારના રોગોના સારવાર માટે લાભકારી છે. 
 
પીપળની ડાળીનું દાતણ કરવા અને કોમળ પાનને ચાવવાથી મોઢામાં ચાંદા, દુર્ગંધ, પાયરિયા અને મસૂઢોની સૂજનમાં લાભ થાય છે. આ ઉપરાંત ઝાડામાં લોહી આવતા તેના પાનના નરમ ડાળીને આખા ધાણા અને ખાંડ સાથે ચાવતા ધીરે ધીરે રસ લેવાથી આરામ મળે છે. 
 
5-7 લીલા પાનને 250 મિલિલીટર પાણી સાથે વાટી લો. તેમા 1 ચમચી વાટેલી મિશ્રી મિક્સ કરીને સવાર-સાંજ લેવાથી પેશાબ(યૂરિન)માં સંક્રમણની સમસ્યા દૂર થાય છે. પીપળ અને લસોડાના 5-7 પાન લઈને 250 મિલિલીટર પાણીમાં વાટી લો. તેમા થોડુ મીઠુ મિક્સ કરીને સવાર-સાંજ 10 દિવસ સુધી લેવાથી લિવર સંબંધી રોગોમાં લાભ થાય છે.  
 
લગભગ 10 પીપળના કોમળ પાનને 400 ગ્રામ દૂધ સાથે સારી રીતે ઉકાળી લો. તેને ગાળીને તેમા સ્વાદમુજબ વાટેલી મિશ્રી મિક્સ કરીને સવારે નાસ્તા સમયે પીવાથી યાદગેરીમાં કમી અને તણાવ જેવી સમસ્યાઓ દૂર થાય છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments