Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોથમીર મસાલા સાથે સારી દવા પણ છે.

Webdunia
મંગળવાર, 20 નવેમ્બર 2018 (13:14 IST)
કોથમીર ભારતીય રસોઈમાં પ્રયોગ થતી એક સુગંધિત લીલી પાંદડી છે કે  ભોજનને પણ સ્વાદિષ્ટ બનાવી દે છે. સામાન્યત: એનું ઉપયોગ શાકની સજાવટ અને તાજા મસાલાના રૂપમાં કરાય છે પણ એનું સેવન કરવાથી ઘણા લાભ છે. આવો જાણીએ કોથમીરના શું છે ફાયદા 
1. કોથમીરને વાટીને તેનું રસ કાઢી લો પછી પાણીમાં ખાંડને મિક્સ કરી આ રસને પણ નાખી દો. આ રીતે પીવાથી ઉનાળામાં લાગતી લૂથી રાહત મળે છે. 
 
2. સૂકા ધાણાનો તડકો લગાવવાથી  દાળ,શાક ,ભાજીનો સ્વાદ વધી જાય છે. . આ ફલત સુગંધિત મસાલા જ નહી પણ સારી દવા પણ છે. 
 
3. જો માસિક ધર્મમાં વધારે લોહી આવતું હોય તો ધાણાને વાટી તેમાં દેશી ખાંડ લો અને ઘી મિક્સ કરી ખાવાથી આરામ મળશે પણ યાદ રાખો કે ત્રણેની માત્રા એક જેવી હોય . આ સિવાય માસિક ધર્મમાં એક મોટો ગ્લાસ પાણી લો. એમાં બે મોટી ચમચી ધાણા નાખી તેને ઉકાળી લો જ્યારે પાણી એક ચોથાઈ સુધી રહી જાય તો તેમાં શાકર નાખી ,ચાળીને પીવું જોઈએ થોડા દિવસ ચાલૂ રાખો. 
 
4. જો તમે વધારે ગૈસથી પરેશાન છો તો ધાણાથી સારું થઈ શકે છે. જી કે ગ્લાસ પાણી લો  ,બે ચમચી ધાણા મિક્સ કરી ઉકાળો. ચાળી ત્રણ ભાગ કરો અનેદિવસમાં ત્રણ વાર પીવું. 
 
5. અડધું ગ્લાસ પાણી લો એમાં બે ચમચી ધાણા નાખે તેને ઉકાળી લો  ,હુંફાણું કરી પીવી લો. જેથી પેટનો  દુ :ખાવો સારું થઈ જાય છે. 
 
6. ખાંસી હોય કે દમા હોય શ્વાસનો ફૂલવું હોય ધાણા અને શાકર વાટીને રાખી દો.એક ચમચી ભાતના પાણી સાથે દર્દીને પીવડાવો . આરામ આવવા લાગશે.થોડા દિવસ નિયમિત કરવું.આ પીવાથી મૂત્રની બળતરા ખત્મ થાય છે.
 
7. એક નાની ચમચી ધાણા લો તેને એક કપ બકરીના દૂધમાં મિક્સ કરી મિઠાસ માટે શાકર પણ નાખો. આથી મૂત્રના બળતરા ખત્મ થશે. 
 
8. કોથમીર વાટીને ,ટળ પર લેપ કરો . થોડા દિવસોના આ ઉપચારથી વાળ ઉઅગવા લાગશે અને આ અજમાયેલો ઉપ

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Pradosh Vrat 2025: પ્રદોષ વ્રતનાં દિવસે આ વિધિથી કરો બેલપત્રની પૂજા, મહાદેવ ભોલેનાથ પૂરી કરશે મનોકામના

Hanuman Jayanti 2025- હનુમાનજીને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ?

શું ખુલ્લા વાળ સાથે નદીમાં સ્નાન કરવું યોગ્ય છે? જાણો શું કહે છે શાસ્ત્રો

Pradosh Vrat 2025: 9 કે 10 એપ્રિલ, ગુરુ પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ જાણો

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

આગળનો લેખ
Show comments