Dharma Sangrah

ચિકનગુનિયામાં રાહત આપશે આ 4 ઘરેલૂ ઉપાય

Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2017 (15:18 IST)
ચિકનગુનિયા અલ્ફાવાયરસના કારણે હોય છે. જે મચ્છરના કાપવાથી શરીરની અંદર પ્રવેશ કરે છે. આ તાવ સાંધામાં દુખાવા , માથામાં દુખાવા , ઉલ્ટી અને ગભરાહટના લક્ષણ ઉભરી શકે છે. મચ્છર કાપવાથી આશરે બાર દિવસમાં ચિકનગુનિયાના લક્ષન ઉભરે છે. ડાકટરો માને છે કે દવાની સાથે સાથે જો ઘરેલૂ ઉપચાર્ના સહારો પણ લેવાય તો આ રોગને જલ્દી ઠીક કરી શકાય છે. 
1. અંગૂર અને ગાયનો દૂધ 
અંગૂરને ગાયના હૂંફાણા દૂધ સાથે લેવાથી ચિકનગુનિયાના વાયરસ મરે છે પણ ધ્યાન રાખો અંગૂર બીજવગરના હોય. 
 
2. તુલસી અને અજમા 
તુલસી અને અજમા પણ ચિકનગુનિયાના ઉપચાર માટે ખૂબ સારી ઔષધિ છે. ઉપચાર માટે અજમા , દ્રાક્ષ, તુલસી અને લીમડાની સૂકી પાનને ઉકાળી લો આ પેયને વગર ગાળ્યા દિવસમાં ત્રણ વાર પીવું. 
 
3. લવિંગ અને લસણ 
દુખાવા વાળા સાંધા પર લસણને વાટીને તેમાં લવિંગનો તેલ મિક્સ કરી કપડાની સહાયતાથી સાંધા પર બાંધી નાખો. તેમાં પણ ચિકનગુનિયાના દર્દીને સાંધાને દુખાવાથી આરામ મળશે અને શરીરનો તાપમાન પણ નોયંત્રિત થશે. 
 
4. ગાજર આપશે દુખાવાથી રાહત. 
કાચી ગાજર ખાવું પણ ચિકનગુનિયાના ઉપચારમાં ખૂબ લાભકારી છે. આ દર્દીની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. સાથે જ સાંધાના દુખાવાથી પણ રાહત આપે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મહારાષ્ટ્રના પુણેના રમેશ ડાઇંગના છત પર આગ લાગી

ડુંગળી અને લસણે 12 વર્ષનો સંબંધ તોડી નાખ્યો! સ્વાદના આ યુદ્ધે એટલો બધો હોબાળો મચાવ્યો કે પતિ કોર્ટમાં ગયો

ખજુરાહોમાં એક હોટલમાં ખાધા પછી ત્રણ કર્મચારીઓના મોત થયા, પાંચની હાલત ગંભીર છે.

જીવનભર વંચિત, શોષિત અને મજૂરો માટે લડનારા બાબા આધવનું 95 વર્ષની વયે અવસાન થયું.

એક યુવકે તેની બહેનનું નામ ન હોવાથી વસ્તી ગણતરી ફોર્મ ફાડી નાખ્યું, અને BLO ની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી.

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments