Biodata Maker

યાદશક્તિ તેજ કરવા માટે આ ફળનું કરવું સેવન

Webdunia
શનિવાર, 8 સપ્ટેમ્બર 2018 (13:00 IST)
સામાન્ય રીતે આ જોવાયું છે કે હમેશા લોકોને ભૂલવાનું રોગ હોય છે. ઘણા લોકોનો આ માનવું છે કે જેમ જેમ ઉમ્ર વધતી જાય છે. તેમ તેમ ઘણી વસ્તુઓ ભૂલવા લાગે છે. પણ એવું કહેવું ખોટું નહી કે ઘણી વાર યુવાઓ પણ મૂકેલી વસ્તુઓ કે કોઈ કામ કરવાનું ભૂલી જ જાય છે. આજે અમે તમને એવા જ્યૂસ વિશે જણાવી રહ્યા છે જે પીવામાં સ્વાદિષ્ટ જ નહી પણ આરોગ્યકારી પણ છે. તેને પીવાથી તમને ભૂલવાના રોગથી પણ જલ્દી જ છુટકારો મળી જશે. 
 
આવો જાણી એવા જ્યૂસ 
 
ઘણા લોકો પોતાની યાદશક્તિને તેજ કરવા માટે બદામનો સેવન કરે છે પણ આ જ્યૂસનો સેવન કરવાથી પણ તમે આ રોગ થી જ્લ્દીથી છુટકારો મળી શકે છે. 
 
આ ફળનું નામ છે બ્લૂબેરી. આ ફળનું 30 મિલીલીટર જૂસ દરરોજ નિયમિત પીવાથી યાદશક્તિ તેજ હોય છે. 
 
બ્લૂબેરી ફળ સ્વાદમાં ખાટો હોય છે અને એમાં ઘણા પોષક તત્વ પણ હોય છે. તેથી તેનું સેવન કરવાથી સ્વાસ્થય પણ ઠીક રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026: પ્રજાસત્તાક દિવસે VVIP સંસ્કૃતિનો અંત આવશે, નદીઓના નામ પર રાખવામાં આવેલા બેસવાના સ્થળોના નામ બદલશે

BMC ચૂંટણીમાં ભાજપની જીતથી ખુશ અમૃતા ફડણવીસે તેમના પતિ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના "વિકાસ પુરુષ" ગણાવ્યા.

100 ગ્રામ ઘી બાબતે સાસુ અને વહુ વચ્ચે થયેલા ઝઘડા બાદ પુત્રવધૂએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી

'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી

આગળનો લેખ
Show comments