Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોઢાના ચાંદા ઠીક કરે છે નારિયળ , જાણો એના ફાયદા

Webdunia
મંગળવાર, 7 જુલાઈ 2015 (15:14 IST)
નારિયળમાં રહેલા ખનિજ , પ્રોટીન અને વિટામિનની પ્રચુર માત્રા એના ઔષધીય ગુણ પ્રદાન કરે છે. આથી શરીર સ્વસ્થ અને સુંદર બન્યુ રહે છે. આવો જાણીએ એના ફાયદા વિશે. 
 
1. ઉંઘ ન આવવાની સ્થિતિમાં નારિયળના દૂધનો  ઉપયોગ ખૂબ ગુણકારી અને લાભદાયક છે. 
 
2. એમાં કાર્બોહાઈડ્રેડ , કેલ્શિયમ , પ્રોટીન , ફાઈબર , આયરન અને વિટામિન હોય છે જેનાથી શરીરને આવશ્યક શક્તિ અને ઉર્જા મળે છે અને લોહીની ઉણપ નથી રહેતી. 
 
3. નારિયળની કાચી ગિરીમાં ઘણા એંજાઈમ હોય છે જે પાચનક્રિયામાં મદદગાર હોય છે. પેટમાં દુ:ખાવા કે ગેસ બને તો નરિયળના  પાણીનું સેવન કરો. આનાથી ઉલ્ટી પણ બંદ થઈ જાય છે. 
 
4. સૂકા નારિયળના દૂધ , એક ચમચી પોશ્તા દાણા અને મધ મિક્સ કરી રાત્રીમાં સૂતા પહેલા સેવન કરો.  
 
5. પેટમાં થતા અલ્સરને નારિયળ પાણીના સેવનથી દૂર કરી શકાય છે. નારિયળ પાણી પાચનને ઠીક રાખે છે અને પેટના રોગોને પણ દૂર કરે છે. 
 
6. શ્વાસ સંબંધી રોગીને કાચા નારિયળનું  સેવન કરવુ જોઈએ. આથી શ્વાસનો  વિકાર દૂર થાય છે. 
 
7. મોઢામાં  ચાંદા થતા સૂકા નારિયળમાં થોડી શાકર નાખી મોઢામાં રાખવાથી ચાંદામાં રાહત મળે છે. ખોડો થતા એના તેલમાં લીબૂનો રસ મિક્સ કરી વાળની જડમાં માલિશ કરો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments