Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેળાના 12 ચમત્કારિક આરોગ્ય ફાયદા, જરૂર જાણો

Webdunia
શનિવાર, 10 ઑક્ટોબર 2020 (10:18 IST)
1 કેળા ગ્લૂકોજથી ભરપૂર હોય છે , જે શરીરને તરત ઉર્જા પ્રદાન કરવામાં સહાયક હોય છે. એમાં 75 ટકા જળ હોય છે , એ સિવાય કેલ્શિય, મેગ્નીશિયમ, ફાસ્ફોરસ, લોખંડ અને તાંબા પણ એમાં પર્યાપ્ત માત્રામાં હોય છે. 
 
2. શરીરમાં લોહીના નિર્માણ અને લોહીને શુદ્ધ કરવા માટે પણ કેળા ફાયદાકારી હોય છે. એમાં રહેલ લોખંડ, તાંબા અને મેગ્નીશિયમ લોહી નિર્માણમાં મુખ્ય ભિઇમોકા ભજવે છે.  
 
3. આંતરડાની સફાઈમાં પણ કેળા બહુ લાભદાયક હોય છે . સાથે કબ્જની શિકાયર થતા કેળા ખૂબ કારગર હોય છે. 
 
4. આંતરડામાં કોઈ પન પ્રકારની સમસ્યા થતા કે ઝાડા , પેચિશ અને સંગ્રહણી રોગોમાં દહી સાથે કેળાનો સેવન કરવાથી ફાયદો થાય છે. 
 
5. પાકેલા કેળાને કાપીને ખાંડ સાથે મિક્સ કરી વાસણમાં બંદ કરીને રાખી દો. ત્યારબાદ આ વાસણને ગર્મ  પાણીમાં નાખી ગર્મ કરો. આઅ રીત બનાવેલ શરબતથી ખાંસીની સમસ્યા ખત્મ થઈ જાય છે.
 
6. જીભ પર ચાંદલા થઈ જવાની સ્થિતિમાં  ગાયના દૂધથી બનેલા દહીં સાથે કેળાનો સેવન કરવા લાભદાયક હોય છે. એનાથી ચાંદલા ઠીક થઈ જાય છે. 
 
7. દમાની સારવારમાં પણ કેળાનો પ્રયોગ ખૂબ લાભકારી હોય છે. ઘણા લોકો એના માટે કેળાના છાલટા સાથે સીધો કે ઉભો કાપી એમાં કાળી મરી લગાવીને રાતભર ચાંદનીમાં રાખે છે અને સવારે આ કેળાને અગ્નિ પર શેકીને દર્દીને ખવડાવે ચે. આવું કરવાથી દમા રોગીને આરામ મળે છે. 
 
8. ગર્મીના મૌસમમાં નકસીરની સમસ્યા થતા પર એક પાકેલો કેળો ખાંડ મિક્સ દૂધ સાથે નિયમિત રૂપથી ખાતા અઠવાડિયામાં જ લાભ હોય છે. 
 
9. ચોટ કે ઘા લાગતા એ જગ્યા પર કેળાનો છાલટો બાંધવાથી સોજા નહી હોય. એમના નિયમિત સેવનથી આંતરડાના સોજા પણ ખત્મ થઈ જાય છે. 
 
10. શરીરના કોઈ પણ સ્થાન પત અગ્નિથી બળી જતા કેળાના પ્લ્પને મરહમની રીતે લગાડવાથી તરત જ ઠંડ મળે છે. 
 
11. કેળાના પલ્પને મધની સાથે ચેહરા પર લગાડવાથી ત્વચાની કરચલીઓ ખત્મ હોય છે અને ત્વચામાં કસાવ આવે છે. એમના પ્રયોગથી ચેહરા પર પ્રાકૃતિક ચમક પણ આવે છે. 
 
12. મહિલાઓમા શ્વેત પ્રદરની સમસ્યા થતા નિયમિત રૂપથી બે કેળાના સેવમ કરવું ઘણુ લાભદાયક હોય છે. દરરોજ એક કેળા આશરે 5 ગ્રામ દેશી ઘી સાથે સવારે સાંજે ખાવાથી પ્રદર રોગ દૂર હોય છે.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

આગળનો લેખ
Show comments