Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 ચમચી આમળાનુ જ્યુસ કરે બીમારીઓ દૂર

Webdunia
બુધવાર, 7 સપ્ટેમ્બર 2016 (14:18 IST)
આમળામાં ઘણા બધા વિટામીન રહેલા છે. તેમા ઓરેંજથી 20 ગણુ વધુ વિટામિન C હોય છે. એવુ કહેવાય છે કે રોજ બે ચમચી આમળાનું જ્યુસ પીવાથી અનેક બીમારીઓ દૂર થાય છે અને વય પણ વધુ સમય સુધીની રહે છે. આજે અમે તમને આમળાના જ્યુસ પીવાથી થનારા અનેક ફાયદા વિશે બતાવીશુ. 
 
1. હાર્ટ પ્રોબ્લેમ - હાર્ટ પ્રોબ્લેમવાળા રોગીઓએ આમળાનું જ્યુસ પીવુ જોઈએ તેનાથી કોલેસ્ટ્રોલ અને દિલની બધી બીમારીઓ દૂર રહે છે. 



2. જાડાપણુ ઓછુ - રોજ આમળાનુ જ્યુસ પીવાથી જાડાપણું ઘટે છે અને શરીર સ્વસ્થ રહે છે. 
 
3. ડાયજેશન - જો તમને ડાયજેશનની પ્રોબ્લેમ છે તો રોજ રાત્રે સૂતા પહેલા 2 ચમચી આમળાનુ જ્યુસ પીવાથી મદદ મળે છે. 


 






 4. સ્કિન માટે લાભકારી - અડધો કપ આમળાના જ્યુસમાં 1 ચમચી મધ નાખીને પીવાથી ચેહરાના બધા પિંપલ્સ દૂર થઈ જાય છે અને ત્વચા ગ્લોઈંગ થાય છે. 
 
5. યૂરિનની સમસ્યા -  આમળાનુ જ્યુસ પીવાથી યૂરિનની બધા પ્રકારની પ્રોબલેમ્બ દૂર થાય છે. કારણ કે તેમા ડાઈયૂરેટિક ગુણ પુષ્કળ માત્રામાં હોય છે. 
 
6. ડાયાબિટીસ - જો તમને ડાયાબિટીસની પ્રોબ્લેમ છે તો આમળાના જ્યુસમાં મધ અને હળદર મિક્સ કરીને પીવાથી છુટકારો મળે છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments