Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક્ઝિમા(eczema)ના 3 અસરકારક ઘરેલુ ઉપચાર

એક્ઝિમા
Webdunia
મંગળવાર, 29 મે 2018 (12:06 IST)
1. એલોવેરા - એલોવેરા ત્વચાને ગ્લો કરવા માટે સર્વોત્તમ છે અને એક્ઝિમાને કારણે શુષ્કતાને નિયંત્રણ કરવામાં અદ્દભૂત કામ કરે છે. વિટામિન ઈ ના તેલ સાથે એલોવેરા ઝેલ મિક્સ કરીને લગાવવાથી ખંજવાળને ઓછુ કરવામાં મદદ મળશે.  આ ત્વચાને પોષણ અને એક જ સમયમાં સોજાને ઓછો કરવામાં મદદ કરશે. આ માટે તમે એલોવેરાના પાનમાંથી જેલ કાઢી લો અને તેમા કૈપ્સૂલથી વિટામિન ઈના તેલને કાઢીને સારી રીતે મિક્સ કરી લો. ફરીથી તેને પ્રભાવિત સ્થાન પર લગાવો. 
2. લીમડાનું તેલ - નિંબિન અને નિંબિડિન લીમડાના તેલમાં જોવા મળતા બે મુખ્ય એંટી ઈફ્લેમેટરી કંપાઉંડ છે. લીમડાનુ તેલ ત્વચાને મોઈસ્ચરાઈઝ કરે છે. કોઈપણ દુખાવોને ઓછો કરે છે અને સંક્રમણ વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરે છે. આ માટે તમે એક ચોથાઈ જૈતૂનનુ તેલ લો અને તેમા 10 થી 12 ટીપા લીમડાનુ તેલ મિક્સ કરીને પ્રભાવિત સ્થાન પર લગવો 
3. મધ અને તજ - આ માટે તમે 2 ચમચી મોટી દ્રાક્ષ, મધ અને 2 ચમચી તજનો પાવડર લો અને તેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. પછી પ્રભાવિત ક્ષેત્રને ધોઈ લો અને આ પેસ્ટને લગાવો. સૂકાયા પછી પાણીથી ધોઈ લો.  મધ એક વ્યાપક સ્પેક્ટ્રમ એંટીમાઈક્રોબાયલ એજંટ છે.  આ ત્વચાને શાંત કરે છે. સોજો ઓછો કરે છે અને ઝડપથી ઉપચાર કરે છે.  તજ પણ એક એંટીમાઈક્રોબાયલ એજંટ છે. આ એંટીઓક્સીડેંટથી સમૃદ્ધ છે અને તેમા એંટી ઈફ્લેમેટરી ગુણ પણ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments