Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ કેર : ડાયાબીટિસથી બચવા માટે આટલુ કરો

Webdunia
P.R
હૃદયરોગ અને ડાયાબીટિઝ જેવા રોગોથી બચવા માટે સાદો અને સ્વાસ્થ્યવર્ધક આહાર બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે તમે એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર કેળા, સફરજન વગેરે સાદો અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક લો છો તો તમને આ રોગો થવાનું જોખમ ટળી શકે છે.

સંશોધકોએ જાણ્યું કે એન્ટીઓક્સીડેન્ટથી ભરપુર આહાર લેનારા લોકોમાં હૃદયરોગનું જોખમ તો ઓછું થાય જ છે સાથે કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે.

' ડેલી એક્સપ્રેસ'માં આવેલા સમાચાર અનુસાર એન્ટીઓક્સીડેન્ટ શરીરમાં નુકસાનકારક મૉલેકયૂલ(નાનામાં નાના કણ) સામે લડવામાં મોટી ભૂમિકા ભજવે છે. ઈસ્ટ એન્ગ્લિયા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા એક વર્ષ સુધી આ અંગેનો અભ્યાસ કરાય બાદ આ આકલન સામે આવ્યું છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments