Webdunia - Bharat's app for daily news and videos

Install App

હળદરના ઉપાયો

Webdunia
N.D
તાજેતરમાં થયેલ એક સંશોધન મુજબ રજોનિવૃત્તિ બાદ હોર્મોન રિપ્લેસમેંટ લેનાર મહિલાઓ જો દરરોજ હળદરનું સેવન કરે તો તેમનામાં કેંસરનો ભય એકદમ ઓછો થઈ જાય છે. એક અન્ય શોધમાં પણ આ વાત સામે આવી છે કે હળદર જાડાપણું ઘટાડવા માટે ઉત્તમ છે. હળદરમાં રહેલ કરક્યુમિન નામનું રસાયણ શરીરમાં ઝડપથી મળી જાય છે. આ શરીરની અંદર વસાવાળા ટીશુને વધવા નથી દેતું. હળદરમાં દર્દનિવારક ગુણ પણ છે. જો શરીરમાં દુ:ખાવો થતો હોય તો હળદરને દૂધની સાથે લેવાથી ફાયદો થાય છે. જો સાંધામાં દુ:ખાવો થતો હોય તો હળદરનો લેપ કરવો. હાડકું ભાંગી ગયું હોય, મોચ આવી ગઈ હોય તો હળદરને ગરમ દૂધમાં ભેળવીને પીવાથી રાહત મળે છે. ગળાના દુ:ખાવામાં કાચી હળદરને આદુની સાથે પીસીને ગોળ ભેળવીને ગરમ કરી તેનું સેવન કરવાથી લાભ થાય છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments