Webdunia - Bharat's app for daily news and videos

Install App

સફરજન ગુણકારી કેમ હોય છે ?

Webdunia
P.R
કહેવાય છે કે રોજ એક સફરજનનું સેવન આપણા શરીરને ડોક્ટરથી દૂર રાખે છે. જાણો શુ શુ હોય છે સફરજનમાં.
સફરજન(100 ગ્રામ)માં નીચે જણાવેલ પોષકતત્વો હોય છે
શુગર - 14.34 ગ્રામ
પ્રોટીન: 0.36 ગ્રામ
કેલોરી : 72
કાર્બોહાઈડેટ : 19.06 ગ્રામ
ડાઈટરી ફાયબર : 3.3 ગ્રામ
જાણો કેમ છે સફરજન ગુણકારી ?
- સફરજન ચાવીને ખાવાથી દાંત સફેદ થાય છે
- એક શોધ મુજબ સફરજનનો રસ પીવાથી અલ્માઈઝરનું સંકટ દૂર થાય છે. અને વય સાથે ઘટતી સ્મરણશક્તિ વધે છે.
- સફરજનમાં ફાઈબર પૂર્ણ માત્રામાં હોય છે તેથી વજન ઘટે છે. આ સાથે જ આનાથી પાચનક્રિયા પણ સુધરે છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments