Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભોજન પ્રત્યે અરૂચિને દૂર કરો- 1

Webdunia
- કડવા રસવાળા પદાર્થ જેવા કે કારેલા અરૂચિકર હોવા છતાં પણ અરૂચિને દૂર કરે છે. કારેલા ભુખને વધારનાર અને ભોજનને પચાવનાર તેમજ અરૂચિ નાશક છે. કારેલાના શાકમાં ઓછુ તેલ અને ઓછુ મરચું મીઠું નાંખીને બનાવડાવો. યાદ રાખો કે તેને વધારે પડતું ચઢવવું નહિ. કારેલાનું આવું શાક દરરોજ ખાવાથી અરૂચિ, આફરો, કબજીયાત વગેરે જેવા વિકારો દૂર થાય છે.

- 60 ગ્રામ ધાણા, 250 ગ્રામ કાળા મરીને એકદમ ઝીણા કરીને તેનું ચુર્ણ બનાવીને ભરી લો. ભોજન પછી આને 3 ગ્રામની માત્રામાં લેવાથી અરૂચિ દૂર થાય છે. જેમનું પાચન સારૂ ન હોય, જઠરમાં આહાર ઓછા સમય સુધી રહેતો હોય અને ઝડપથી શૌચ જવું પડતું હોય તેમને માટે આ ઔષધિ અમૃત સમાન છે.

- ફુદીનાના રસમાં ખાંડ ભેળવીને પીવાથી તરસ, બળતરા, અરૂચિ, યકૃત-વિકાસ તેમજ પીડિયા જેવી બિમારીઓ દૂર થાય છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments