Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ઉપચાર - સ્વાદ સાથે દવાનું કામ કરે છે સંચળ

Webdunia
P.R
સંચળ(કાળું મીઠું)નું ભારતીય ભોજનમાં બહુ મહત્વનું સ્થાન છે. ચાટ, ચટણી, રાયતું સહિત અનેક ભારતીય વ્યંજનોમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. ભારતીય ચાટ મસાલો પોતાની ખુશ્બુ અને સ્વાદ માટે સંચળ પર નિર્ભર કરે છે.

સંચળમાં મુખ્યરૂપે સોડિયમ ક્લોરાઇડ હોય છે. એ સિવાય તેમાં સોડિયમ સલ્ફેટ, આયર્ન સલ્ફાઇ, હાઇડ્રોજન સલ્ફાઇડ વગેરેની થોડી માત્રા પણ હોય છે. સોડિયમ ક્લોરાઇડને કારણે જ તેનો સ્વાદ નમકીન બને છે. આયર્ન સલ્ફાઇડને કારણે તેનો રંગ ઘેરો બને છે અને તમામ સલ્ફર ક્ષાર તેના વિશિષ્ટ સ્વાદ અને ગંધ માટે જવાબદાર છે.

ઉપયોગ - સંચળને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં ઠંડી તાસીરનો મસાલો ગણવામાં આવે છે અને તેનો ઉપયોગ પાચન સહાયક તરીકે પણ કરવામાં આવે છે. એ પણ માનવામાં આવે છે કે તે પેટના ગેસ અને પેટની બળતરામાં રાહત પૂરી પાડે છે. માનવામાં આવે છે કે તેમાં સામાન્ય મીઠાની સરખામણીએ ઓછું સોડિયમ હોય છે અને તે લોહીમાં સોડિયમની માત્રામાં વૃદ્ધિ નથી કરતું. સંચળ વાયુમાં ફેલાયેલી બેક્ટેરિયાનો નાશ કરવાનું કામ કરે છે.

સંચળનો લગભગ સો ગ્રામનો ટૂકડો ચીપીયાથી પકડી ગેસની આગ પર કે તવી પર સારી રીતે ગરમ કરો. જ્યારે લાલ રંગનો થઇ જાય એટલે તુરંત અડઘા કપ પાણીમાં ડુબાડી કાઢી લો. આ નમકીન ગરમ પાણીને એક જ વારમાં પી જાવ. આવું પાણી ઊંઘતી વખતે સતત બે-ત્રણ દિવસ પીવાથી ખાંસીમાં રાહત મળે છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments