Webdunia - Bharat's app for daily news and videos

Install App

એ દિવસોમાં ભૂલથી પણ ના કરો આ 6 ભૂલ નહી તો વધી જશે દુખાવો

Webdunia
સોમવાર, 21 માર્ચ 2016 (14:00 IST)
પીરિયડસના સમયે પેટના દુખાવો વગેરે ઘણી સમસ્યાઓ હોય છે. આ દિવસોમાં એ વાતોના ધ્યાન રાખવા જોઈએ. આ 6 કામ એવા છે  , જે આ સમયે નહી કરવા જોઈએ . એને કરવાથી પરેશાની વધી શકે છે આવો જાણીએ આ દિવસોના શું કામ નહી કરવા જોઈએ.... 
 
1. ડેયરી પ્રોડક્ટસ થી દૂર રહો કારણેકે આ ક્રેપ પૈદા કરે છે. આ દિવસોમાં બદામના દૂધ પીવો. આથી કેલ્શિયમ મળશે જેથી પેટના દુખાવો ઓછું થશે 
 
2. ભોજન કરવું ન મૂકો. આથી ગૈસ બની શકે છે. જેથી ક્રેપ થવાથી પેટમાં તેજ દુખાવો થઈ શકે છે. 
 
3. ખૂબ વધારે ન ખાવું. આથી થાક લાગે છે.આ સમયે વ્યાયામ જરૂર કરો. આથી દર્દમાં રાહત મળે છે. 
 
4. વેક્સિંગ ન કરાવો. પીરિયડસના દિવસોમાં ઈસ્ટ્રોજનનો લેવલ ધીમો પડી જાય છે .એ માં વેક્સિંગ કરાવશો તો દુખાવો વધારે થશે 
 
5. દવાઓ ન ખાવો.- દિખાવો ઓછું કરવા માટે નકામી દવાઓ ન ખાવો કારણ કે હાર્મિન પર ખરાબ અસર નાખશે અને શરીર પર પણ 
 
6. વધારે નમકીન વાળા ભોજન ખાવાથી પેટમાં ગૈસ બનવા લાગે છે. આથી પીરિયડસમાં તકલીફ વધી શકે છે. 
 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Show comments