Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળીના 3 સરળ ઉપાય, વ્યાપાર કે નોકરીમાં ઉન્નતિ હોય છે.

Webdunia
મંગળવાર, 15 માર્ચ 2022 (12:39 IST)
1. સરસવનુ તેલનો દીવો - માન્યતા મુજબ હોલિકા દહનની રાત્રે સરસવનુ તેલનો ચૌમુખી દીવો ઘરના 
મુખ્ય દ્વારા પર લગાવો. તેની પૂજા અને સાથે જ શ્રીહરિ વિષ્ણુથી સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરવી. આવુ 
કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓનો સમાધાન થાય છે. 
 
2. ગોમતી ચક્ર - 21 ગોમતી ચક્ર લઈને હોળિકા દહનની રાત્રે શિવલિંગ પર અર્પિત કરવું. તેનાથી વ્યાપાર કે 
નોકરીમાં ઉન્નતિ હોય છે. 
 
3. બતાશા- ઘર-પરિવારની સુખ-સમૃદ્દિ માટે દરેક સભ્યને હોળીની અગ્નિમાં ઘીમાં પલાળેલી લવિંગ, 1 
બતાશા અને 1 પાન સ્વાહા કરવુ જોઈએ. સાથે જ હોળીની 11 પરિક્રમા કરતા હોળીમાં સૂકા નારિયેળની 
આહુતિ આપવી. 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments