rashifal-2026

આ હોળી બની રહ્યુ છે ગજકેસરી યોગ, હોળિકા દહન પર આ 5 ઉપાય કરવાથી મળશે શનિ-રાહુ-કેતુ નજર દોષથી મુક્તિ

Webdunia
મંગળવાર, 23 માર્ચ 2021 (19:17 IST)
Holi 2021- રંગના તહેવાર હોળી આ વર્ષે 28 માર્ચને ઉજવાશે. ખાસ વાત આ છે કે આ વર્ષ હોળી દહન ખૂબ શુભ ગજ કેસરી યોગમાં ઉજવાશે. આ યોગમાં માણસને ફળ તેમની રાશિ એટલે કે શેર હાથી કેસરી એટલે શેર હાથી અને શેરનો સંબંધ એટલે કે રાજસી સુખ. ગજને ગણેશજીનો રૂપ ગણાય છે. આ યોગમાં માણસને ફળ તેમની રાશિ, નક્ષત્ર અને ગુતૂની સ્થિતિના આધારે મળે છે. આવો જાણીએ છે કે આખરે કઈ દિવસ કયાં શુભ મૂહૂર્તમાં હોળિકા દહનનો શુભ મૂહૂર્ત (Holika Dahan 2021 ) 
 
હોળિકા દહનનો દિવસ 28 માર્ચ 
સંધ્યાકાળમાં 6 વાગીને 22 મિનિટથી 8 વાગીને 49 મિનિટ સુધી 
ભદ્રાકાળ  - સવારે 09:50 થી સવારે 10:51 સુધી
ભદ્ર મુખ - 10. 51 થી 12.32 સુધી 
હોલીકા દહન, શનિ-રાહુ-કેતુ પર આ 5 ઉપાય કરો અને આંખોના દોષોથી છૂટકારો મેળવો-
-શનિ-રાહુ-કેતુવાળા વ્યક્તિની હોલિક પૂજા અથવા માત્ર દૃષ્ટિથી આંખોની ખામી દૂર થાય છે.
હોળિકાદહન પર કરવું આ 5 ઉપાય મળશે  શનિ-રાહુ-કેતુ અને નજર દોષથી મુક્તિ 
- હોળિકાદહન કરવા કે પછી તેમના દર્શન માત્રથી પણ માણસને શનિ-રાહુ-કેતુના નજર દોષથી મુક્તિ મળે છે. 
- જો તમે તમારી કોઈ મનોકામના પૂરી કરવા ઈચ્છો છો તો બળતી હોળીમાં 3 ગોમતી ચક્ર હાથમાં લઈને તમારી ઈચ્છાને 21 વાર મનમાં બોલીને ત્રણ ગોમતી ચક્રને અગ્નિમાં નાખી અગ્નિને પ્રણામ કરીને પરત આવી જાઓ. 
- ધાર્મિક માન્યતાઓ મુજબ જો કોઈ માણસ ઘરમાં રાખને ચાંદીની ડિબિયામાં રાખે છે તો તેમની બાધાઓ પોત પોતે જ દૂર થઈ જાય છે. 
- તમારા કાર્યમાં આવતી મુશ્કેલીને દૂર કરવા માટે લોટના ચોમુખી દીવા સરસવનુ તેલ ભરી તેમાં કેટલાક દાણા કાળા તલ, એક બતાશો, સિંદૂર અને એક તાંબાના સિક્કા નાખી તેને હોળીની અગ્નિથી પ્રગટાવો. હવે આ દીવાને ઘરના પીડિત માણસના માથાથી ઉતારીને કોઈ સુનસાન ચાર રસ્તા પર રાખી વગર પાછળ વળી પરત આવી તમારા હાથ-પગ ધોઈમે ઘરમાં પ્રવેશ કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

Breakfast Special Idli- પરફેક્ટ ઈડલી બનાવવાની સરળ રીત

સુગરી અને વાંદરાની વાર્તા

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

વધુ જુઓ..

નવીનતમ

Holashtak 2026: હોળાષ્ટક આજથી શરૂ, જાણો આવનારા આઠ દિવસ સુધી શું કરવું અને શું ન કરવું ?

Amalaki Ekadashi 2026: આમલકી અગિયારસ ક્યારે છે ? જાણો તેનુ મહત્વ,પારણ ટાઈમ અને વ્રત કથા

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

આગળનો લેખ
Show comments