Festival Posters

આ હોળી બની રહ્યુ છે ગજકેસરી યોગ, હોળિકા દહન પર આ 5 ઉપાય કરવાથી મળશે શનિ-રાહુ-કેતુ નજર દોષથી મુક્તિ

Webdunia
ગુરુવાર, 5 માર્ચ 2020 (17:50 IST)
Holi 2020- રંગના તહેવાર હોળી આ વર્ષે 10 માર્ચને ઉજવાશે. ખાસ વાત આ છે કે આ વર્ષ હોળી દહન ખૂબ શુભ ગજ કેસરી યોગમાં ઉજવાશે. આ યોગમાં માણસને ફળ તેમની રાશિ એટલે કે શેર હાથી કેસરી એટલે શેર હાથી અને શેરનો સંબંધ એટલે કે રાજસી સુખ. ગજને ગણેશજીનો રૂપ ગણાય છે. આ યોગમાં માણસને ફળ તેમની રાશિ, નક્ષત્ર અને ગ્રહની સ્થિતિના આધારે મળે છે. આવો જાણીએ છે કે આખરે કઈ દિવસ કયાં શુભ મૂહૂર્તમાં હોળિકા દહનનો શુભ મૂહૂર્ત (Holika Dahan 2020) 
 
હોળિકા દહનનો દિવસ 9 માર્ચ 
સંધ્યાકાળમાં 6 વાગીને 22 મિનિટથી 8 વાગીને 49 મિનિટ સુધી 
ભદ્રાકાળ  - સવારે 09:50 થી સવારે 10:51 સુધી
ભદ્ર મુખ - 10. 51 થી 12.32 સુધી 
હોલીકા દહન, શનિ-રાહુ-કેતુ પર આ 5 ઉપાય કરો અને આંખોના દોષોથી છૂટકારો મેળવો-
-શનિ-રાહુ-કેતુવાળા વ્યક્તિની હોલિકા પૂજા અથવા માત્ર દૃષ્ટિથી આંખોની ખામી દૂર થાય છે.
હોળિકાદહન પર કરવું આ 5 ઉપાય મળશે  શનિ-રાહુ-કેતુ અને નજર દોષથી મુક્તિ 
- હોળિકાદહન કરવા કે પછી તેમના દર્શન માત્રથી પણ માણસને શનિ-રાહુ-કેતુના નજર દોષથી મુક્તિ મળે છે. 
- જો તમે તમારી કોઈ મનોકામના પૂરી કરવા ઈચ્છો છો તો બળતી હોળીમાં 3 ગોમતી ચક્ર હાથમાં લઈને તમારી ઈચ્છાને 21 વાર મનમાં બોલીને ત્રણ ગોમતી ચક્રને અગ્નિમાં નાખી અગ્નિને પ્રણામ કરીને પરત આવી જાઓ. 
- ધાર્મિક માન્યતાઓ મુજબ જો કોઈ માણસ ઘરમાં રાખને ચાંદીની ડિબિયામાં રાખે છે તો તેમની બાધાઓ પોત પોતે જ દૂર થઈ જાય છે. 
- તમારા કાર્યમાં આવતી મુશ્કેલીને દૂર કરવા માટે લોટના ચોમુખી દીવા સરસવનુ તેલ ભરી તેમાં કેટલાક દાણા કાળા તલ, એક બતાશો, સિંદૂર અને એક તાંબાના સિક્કા નાખી તેને હોળીની અગ્નિથી પ્રગટાવો. હવે આ દીવાને ઘરના પીડિત માણસના માથાથી ઉતારીને કોઈ સુનસાન ચાર રસ્તા પર રાખી વગર પાછળ વળી પરત આવી તમારા હાથ-પગ ધોઈમે ઘરમાં પ્રવેશ કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે ઉતાવળમાં નાસ્તાનું ટેન્શન ? તો 5 મીનીટમાં બનાવી લો પનીર સ્ટફડ ચીલા

શું તમે પણ છો ચા પીવાના શોખીન ? તો પીવો ગોળની ચા, આ સમસ્યાઓથી મળશે છુટકારો

તાંબાના વાસણમાં પાણી પીવું જીવલેણ બની શકે છે, આ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ

Buttermilk in Summer - ઉનાળામાં રોજ ઠંડા પીણાને બદલે પીવો છાશ, જાણો ઉનાળામાં રોજ છાશ પીવાના 6 સ્વાસ્થ્ય લાભ

આખું વર્ષ રહે તેવો સ્વાદિષ્ટ કેરીનો છૂંદો બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

આગળનો લેખ
Show comments