Dharma Sangrah

દિવસ મુજબ કરો આ મંત્રોના જાપ

Webdunia
શુક્રવાર, 4 ડિસેમ્બર 2015 (17:25 IST)
દરેક દિવસ મુજબ એના દેવી દેવતાઓના મંત્ર 9 વાર જાપ કરવાના ઘણા ફાયદા હોય છે. ભગવાનના નામના જાપ એ દીવાના જેમ હોય છે જે વગર પ્રગટાવે પણ પ્રગટી જાય છે જાણો એ દિવસના કયાં મંત્ર કરવાથી લાભ થાય છે. 
 
રવિવાર- રવિવારે માં દુર્ગા અને સૂર્યદેવના દિવસ ઉજવાય છે. આ દિવસે માતા દુર્ગાના મંત્ર ॐ દું દુર્ગાય નમઃ ના જાપ કરવાથી લાભ થાય છે જાણો કયાં દિવસે કયા મંત્રના જાપ કરવાથી લાભ થાય છે. 
 
સોમવાર- સોમવારના દિવસે ભગવાન શિવના દિવસ છે કહે છે કે સોમવાર ના દિવસ ॥ ૐ નમ: શિવાય ॥ મંત્રના જાપ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. 
 
મંગળવાર - મંગળવારના દિવસે હનુમાનના દિવસ હોય છે આ દિવસે ભગવાન હનુમાનજીની પૂજા  અને ॐ હનુમંતેય નમ: ના જાપ કરવાથી લાભ થાય છે અને આંતરિક શક્તિના સંચાર થાય છે. 
 
બુધવાર- બુધવારે ભગવાન ગણેશ  દિવસ હોય છે. આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા  અને મંત્રોના જાપ કરવાથી શુભ રહે છે. તમે ૐ શ્રી ગણેશાય નમઃ  ના જાપ કરી શકો છો. આ મંત્રના જાપ કરવાથી જીવનમાં સફળતા મળે છે. 
 
ગુરૂવાર- ગુરૂવારના દિવસ વિષ્ણુ ભગવાન સાંઈ બાબા અને બૃહસ્પતિના નામ હોય છે અને આ દિવસે ॐ નમો નારાયણા' ના જાપ કરી શકો છો જેથી તમારા જીવનમાં સુખ શાંતિ આવશે. 
 
શુક્રવાર- શુક્રવારના દિવસે માતા દુર્ગાના દિવસ છે આ દિવસે માતા દુર્ગાની પૂજા કરવાથી અને  મંત્રોના જાપ કરવાના ખાસ મહ્ત્વ હોય છે. તમે શુક્રવારેના દિવસે માતા   ॐ દું દુર્ગાય નમઃ ના જાપ કરી શકો છો. માતા દુર્ગાના આ મંત્રથી લક્ષ્મી સરસ્વતી અને કાળી ત્રણેની ઉપાસના માટે છે. 
 
શનિવાર- શનિવારના દિવસ શનિદેવ અને ભગવાન હનુમનાના દિવસ ગણાય છે આ દિવસે ॐ હનુમંતેય નમ:ના જાપ કરવાથી શારિરિક શક્તિ વધે છે અને શનિદેવને પ્રસન્ન કરવા 
ॐ શનિદેવાય નમ: ના જાપ કરી શકો છો
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

વધુ જુઓ..

નવીનતમ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

Show comments