Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ગણેશ મંત્રથી પૂરા થશે અરમાન

Webdunia
બુધવાર, 4 ફેબ્રુઆરી 2015 (00:05 IST)
બુધવારે ગણેશજીની પૂજા કરાય છે. હિન્દુ ધર્મ  મુજબ ભગવાન ગણેશજીને સિદ્ધિ અને મંગળકારી શક્તિઓનું  સ્વરૂપ ગણાય છે. આથી દરેક શુભ કામની શરૂઆત ગણેશજીની આરતીના સાથે કરાય છે. બુધવારે ગણેશજીની ઉપાસના કરવાથી સુખી સાંસારિક જીવનની મનોકામના પૂર્ણ થાય છે . એના માટે વેદોમાં એક મંત્ર જણાવ્યો  છે જાણો ગણેશના આ મંત્ર 


 
ૐ ગણાના ત્વા ગણપતિ (ગું)હવામહે પ્રિયાણા ત્વા પ્રિયપતિ (ગું) નિધીના ત્વા નિધિપતિ (ગું) હવામહે વ્વસો મમ
 
બુધવારે સવાર કે સાંજના સમયે આ મંત્રનો ધ્યાન ગણેશજીને સિંદૂર ,અક્ષત ,દૂર્વા  ચઢાવી અને યથાશક્તિ લાડુઓનો ભોગ લગાવી કાર્યસિદ્ધિની મનોકામના કરો અને ધૂપ દીપની આરતી કરો. આ મંત્રમાં ભગવાન ગણેશની અને રિદ્ધિ-સિદ્ધિનું  સ્મરણ કરો જેથી તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ આવે છે. 

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

Show comments