Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ગણેશ મંત્રથી પૂરા થશે અરમાન

Webdunia
બુધવાર, 4 ફેબ્રુઆરી 2015 (00:05 IST)
બુધવારે ગણેશજીની પૂજા કરાય છે. હિન્દુ ધર્મ  મુજબ ભગવાન ગણેશજીને સિદ્ધિ અને મંગળકારી શક્તિઓનું  સ્વરૂપ ગણાય છે. આથી દરેક શુભ કામની શરૂઆત ગણેશજીની આરતીના સાથે કરાય છે. બુધવારે ગણેશજીની ઉપાસના કરવાથી સુખી સાંસારિક જીવનની મનોકામના પૂર્ણ થાય છે . એના માટે વેદોમાં એક મંત્ર જણાવ્યો  છે જાણો ગણેશના આ મંત્ર 


 
ૐ ગણાના ત્વા ગણપતિ (ગું)હવામહે પ્રિયાણા ત્વા પ્રિયપતિ (ગું) નિધીના ત્વા નિધિપતિ (ગું) હવામહે વ્વસો મમ
 
બુધવારે સવાર કે સાંજના સમયે આ મંત્રનો ધ્યાન ગણેશજીને સિંદૂર ,અક્ષત ,દૂર્વા  ચઢાવી અને યથાશક્તિ લાડુઓનો ભોગ લગાવી કાર્યસિદ્ધિની મનોકામના કરો અને ધૂપ દીપની આરતી કરો. આ મંત્રમાં ભગવાન ગણેશની અને રિદ્ધિ-સિદ્ધિનું  સ્મરણ કરો જેથી તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ આવે છે. 

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments