Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરે છે નારિયલ તેલ

Webdunia
શુક્રવાર, 12 ઑગસ્ટ 2016 (00:54 IST)
નારિયલ તેલનો દૈનિક આહારમાં ઉપયોગ બ્લ્ડપ્રેશરના લેવલ સામાન્ય કરવામાં સહાયક હોઈ શકે છે. શોધકર્તાઓ કહે છે કે બૈરોરિફ્લેક્સ સંવેદનશીલતામાં અછત બીપીને ઓછું કરવામાં સહાયક છે. 
 
બ્રાજીલની ફેડરલ યુનિવર્સિટી ઑફ પરેબાના શોધકર્તા વલાદિર ડે એડ્રાડે બ્રગએ કહ્યું કે નારિયલના તેલનો આહારમાં ઉપયોગ હાઈ બ્લ્ડપ્રેશરમાં પણ સહાયક છે. આશોધ ઉંદર પર કરાઈ અને મેળ્વ્યું કે નારિયલ તેલન આ સેવનથી ઉંદરનો વજન ઓછું થઈ ગયુંૢ બ્રાગાને કહ્યું કે અમારો આગળું પગલું આ જોવાનો ક્છ એકે આ વિધિ માણસ પર પણ કારગર થશે. 
 
તેણે કહ્યું કે આ શોધ વર્તમાન સમયમાં ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે નારિયલ તેલના સેવન ખેલાડિયોના સ્વાસ્થય માટે ખૂબ સારું ગણાય છે અને સ્વસ્થ જીવંસૈલીના ઈચ્છુક લોકો પણ નારિયલ તેલને પોતાના આહારમાં શામેળ કરે છે.     
 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ
Show comments