Festival Posters

પર્સમાં એટીએમની રસીદ રાખો છો તો જાણી લો આ નુકશાન

Webdunia
ગુરુવાર, 18 જૂન 2015 (12:01 IST)
એટીએમમાંથી નીકળેલી રસીદ કે હોટલમાંથી મળેલા બિલને જો તમે સંભાળીને રાખો છો ,તો થોડા સાવધાન થઈ જાવ. આ બિલ તમને કેંસર જેવી ગંભીર બીમારી આપી શકે છે. 
 
બિલ અને એટીએમ મશીનમાં પ્રિંટ થતા કાગળ પર બાયસ્ફીનાલ (બીપીએ) નામના કેમિકલનું કોટિંગ હોય છે. 
 
આ કેમિકલ ઝેરી હોય છે, જે ઝડપથી આપણી ત્વચામાં અવશોષિત થાય  છે. લોહીમાં પહુંચીને આ કેમિકલ કેંસર ,ડાયાબિટીજ ,જાડાપણું ,હાર્મોનલ ડિસ્ટરબેંસ જેવી સમસ્યાઓને જ્ન્મ આપી શકે છે. 
 
શોધકર્તાઓનો દાવો છે કે આના સંપર્કમાં આવતી મહિલાઓમાં પ્રજનન  સંબંધી સમસ્યા કે  ગર્ભપાત પણ થઈ શકે છે. મુખ્ય  શોધકર્તા મુજબ એટીએમની રસીદ ,ડેબીટ કાર્ડની રસીદ રેસ્ટરોંટનું  બિલ ,એયર ટિકિટ વગેરે પર આ ખતરનાક કેમિકલ પ્રયોગમાં લેવામાં આવે છે. 
 
અનેક કંપનીઓ પેક્ડ ભોજન અને બીજા  ઉત્પાદોના બિલો પર પણ આનો પ્રયોગ કરી રહી છે. આ કેમિકલને બેન કરવાની માંગ થઈ રહી  છે. 
 
શોધમાં જંણાવ્યુ કે આ કેમિકલ મુખ જ નહી પણ હાથના સહારે પણ શરીરમાં પ્રવેશ કરી રહ્યા છે. જે ચિંતાનું કારણ છે. જો પ્રિંટેડ બિલ સંભાળીને રાખો છો તો ,ધ્યાન રાખો.  કારણ કે એમાં વપરાતા ખાસ કેમિક્લ તંદુરસ્તી બગાડી શકે છે.    
 
વધુ જુઓ..

જરૂર વાંચો

પાકિસ્તાનમાં લગ્ન સમારંભમાં આત્મઘાતી હુમલો, નાચી રહેલા 5 લોકોના મોત, 10 ઘાયલ - Video

Shukra Gochar 2026: શુક્ર ગ્રહ કરશે કુંભ રાશિમાં ગોચર, આ ૩ રાશિઓને મળશે ધન અને સબંધોમાં મજબૂતી, મુખ્ય નિર્ણય લેવાનો અનુકૂળ સમય

IND vs NZ: ટીમ ઈન્ડીયાએ પાકિસ્તાનનાં રેકોર્ડ કર્યો ચકનાચૂર, ટી 20 ઈન્ટરનેશનલમાં બનાવી દીધો કીર્તિમાન

Republic Day 2026 Wishes: દિલ દિયા હૈ જાન ભી દેંગે... એ વતન તેરે લિયે...જેવા શાનદાર મેસેજથી મોકલો 26 જાન્યુઆરીની શુભેચ્છા

VIDEO: ઉજ્જૈનના તરાનામાં ભડકી હિંસા, જુમ્માની નમાજ પછી વધ્યો તનાવ, ઉપદ્રવીઓએ ફેક્યા પત્થર, બસને લગાડી આગ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

Vasant Panchami Puja Vidhi At Home: ઘરે વસંત પંચમી પૂજા કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ પૂજા વિધિ

Saraswati 108 Names: વસંત પંચમી પર કરો માં સરસ્વતીના 108 મંત્રોનો જાપ, બુદ્ધિ અને એકાગ્રતા વધશે, વિદ્યાર્થીઓ અને સાધકો માટે અચૂક ઉપાય

Show comments