Festival Posters

કૂતરુ કરડી ગયું છે તો કરો સૌથી પહેલા આ 5 કામ, નહીંતર…

Webdunia
રવિવાર, 17 ફેબ્રુઆરી 2019 (07:32 IST)
ઘરની આસપાસ અનેક રખડું કૂતરા ફરતા હોય છે. જેને અનેક પ્રકારની બીમારીઓ લાગેલી હોય છે. અનેકવાર ઘરની બહાર ફરતી વખતે અચાનક કૂતરું કરડી લે છે જેનાથી ખૂબ દુખાવો થાય છે. આવારા રખડુ કૂતરા કરડવાથી રૈબીઝના કીટાણુ શરીરમાં ચાલ્યા જાય છે. જેનાથી વ્યક્તિને હાઈડ્રોફોબિયા કે પાગલપન જેવી સમસ્યા થઈ શકે છે. કૂતરાના કરડવાના ઘા ને સારી રીતે પાણીથી સાફ કરવો જોઈ અને તરત ડોક્ટર પાસે જવુ જોઈએ. પણ અનેકવાર હોસ્પિટલ નિકટ ન હોય તો આવામાં ઈંફ્કેશનથી બચવા માટે તરત ઘરેલુ ઉપચાર કરી શકો છો. આવો જાણીએ શુ ફર્સ્ટ એડ પોતાને કે અન્ય વ્યક્તિને આપવી જોઇએ.. તો ચાલો જોઇએ શુ કરવું જોઇએ.
1. – જે જગ્યા પર કૂતરો કરડી ગયું છે તે જગ્યા પર પાણીની તીવ્ર ધારથી ઘણી વાર ધુઓ જેથી બેક્ટેરિયા અને જીવાણું ત્યાંથી સાફ થઇ જાય છે. જો તમારા ઘરે એંટીબેક્તીરિયલ સાબુ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. 
 
2. ત્યારબાદ જો ઘામાંથી લોહી નીકળી રહ્યું છે તો તેને રોકવું ખૂબ જરૂરી હોય છે. તેના માટે તમારે અસરકારક ભાગને જોરથી દબાવી રાખો.
 
3. કૂતરાના કરડવા પર સૌથી જરૂરી છે કે તમે પોતાને કૂતરાના કરડવા પર થતા ઇન્ફેક્શનથી બચાવો. તેના માટે અસરકારક ભાગને સાફ કરીને તરત એન્ટી 
 
બાયોટિક ક્રીમ લગાવો. જેનાથી ઇન્ફેક્શન ફેલાવવાની આશંકા ઓછી થઇ જાય.
4. એન્ટી બાયોટિક ક્રીમ લગાવ્યા બાદ કૂતરુ કરડ્યુ હોય તે જગ્યા પર પટ્ટી બાંધી લો. જેથી ઘા પર ફરી વખત ઇન્ફેક્શન થવાનો ખતરો રહેશે નહીં.
 
5. આ ફર્સ્ટ એડ પોતે કર્યા બાદ જલદી થી જલદી ડોક્ટરની પાસે જાઓ અને તરત જ ઇન્જેક્શન લઇ લો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુંબઈમાં મોટી ઘટના, છોકરીને ચાલતી લોકલ ટ્રેનમાંથી ફેંકયો

Gold Silver Rate Today- સોના અને ચાંદીના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા, જાણો આજના ભાવ

Mahesh bhai savani- 5539 દીકરીઓ માટે ભવ્ય લગ્નનું આયોજન કર્યું, જે એક 'પિતા'ની વાર્તા છે જે કોઈ દેવદૂતથી ઓછો નથી

New Rules From 1st January : આ નવા નિયમો 1 જાન્યુઆરી, 2026 થી દેશભરમાં લાગુ, UPI ચુકવણીઓ અને રેશન કાર્ડમાં નોંધપાત્ર ફેરફાર

ગુજરાતી સ્ટુડેંટને રશિયન આર્મીમાં સામેલ થવા માટે કર્યો મજબૂર, SOS વીડિયોમાં PM મોદી પાસે માંગી મદદ

વધુ જુઓ..

ધર્મ

સોનલ માં ની આરતી

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

આગળનો લેખ
Show comments