Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડિયોડરેંટના ઉપયોગ કરતા પહેલા આટલુ જરૂર વિચારશો.

Webdunia
શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2014 (15:42 IST)
શોધકર્તાઓને પોતાના અભ્યાસમાં માન્યું છે કે ખુશબુદાર કાસ્મેટિક્સનો ઉપયોગ કરવાથી શરીરમાં એક્ટિનોબેક્ટીરીયા વધારે થઈ જાય છે.

પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે અને તાજગીથી ભરપૂર  રહેવા માટે તમે ડિયોડરેંટ  કે એંટીએસ્પિરેંટનો ઉપયોગ કરો છો ?જો એવું છે તો તમે પોતે તમારી માટે મુશ્કેલીઓ વધારો  છો.
 
શોધકર્તાઓએ એક મહીના સુધી પ્રતિભાગીઓ પર પરીક્ષણ કરીને દાવો કર્યો છે. તેને પ્રતિભાગીઓને એક મહીના સુધી સતત ડિયોડોરેંટનો ઉપયોગ કરવા કહ્યું. 
 
આ દરમ્યાન તેને તેના અંડરઆર્મસથી નિકળતાં પરસેવાનું  પરીક્ષણ કર્યુ. પરફ્યુમનો  ઉપયોગ બંદ કરવાના  થોડા અઠવાડિયા પછી તે પ્રતિભાગીઓનુ  ફરીથી પરીક્ષણ કર્યુ. . 
 
તેમને જોયુ કે  ડિયોડોરેંટના ઉપયોગ બંદ કરવાથી પ્રતિભાગીઓના પરસેવામાં એક્ટિનોબેક્ટીરીયા ઓછા થઈ ગયાં. 
 
આ વિશે મુખ્ય શોધકર્તાનું માનવુ  છે કે આપણે  આજે પરસેવાની દુર્ગંધ મટાડવા માટે જે પ્રસાધનોનો પ્રયોગ કરીએ છીએ  તે ખરેખરમાં એક્ટિનોબેક્ટીરીયા ઓછા નહી કરી શકતા. 
 
તેમનો માનવું છે કે ડિયોડરેંટ પરસેવાની દુર્ગંધ ખત્મ નહી કરતાં પણ એ ખુશબું આગળ દુર્ગંધ દબાઈ જાય છે. 
 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments