Dharma Sangrah

હનુમાન જયંતીના 7 એવા ઉપાય જે તમે ક્યારેય સાંભળ્યા નહી હોય

Webdunia
શનિવાર, 31 માર્ચ 2018 (09:43 IST)
હનુમાન જયંતીના ઉપાય ખાસ ફળ આપે છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ખાસ પૂજાનો દિવસ છે. આ ઉપાય હનુમાન જયંતીથી શરૂ કરી દર મંગળવારે કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે. આ કાળમાં હનુમાનજીની પૂજા સૌથી જલ્દી મનોકામના પૂર્ણ કરતી ગણાય છે. જીવન સાથે સંકળાયેલી બધી સમસ્યાઓને દૂર કરવાનો આ ઉપાય જરૂર અજમાવો.  
-- માનસિક રૂપથી અસ્વસ્થ માણસની સેવા હનુમાન જયંતીના દિવસે અને પછીના મહીનામાં કોઈ પણ એક મંગળવારે કરવાથી માનસિક તનાવ હમેશા માટે દૂર થઈ જશે. 
 
- હનુમાન જયંતી પર અને પછી વર્ષમાં કોઈ એકમંગળવારે તમારા લોહીનું દાન કરવાથી તમે હમેશા દુર્ઘટનથી બચ્યા રહેશો. 
 
- હનુમાન જયંતી - ઘરને અશુભ નજરથી બચાવે છે આ મંત્ર
- ૐ ક્રાં ક્રીં ક્રોં સ: ભૌમાય નમ: મંત્રનો એક માળાનો જાપ હનુમાન જયંતી અને મંગળવારના દિવસે કરવો શુભ હોય છે. 
 
- 5 દેશી ઘીના રોટનો ભોગ હનુમાન જયંતીના દિવસે લગાડવાથી દુશ્મનીથી મુક્તિ મળે છે. 
 
- વ્યાપારમાં વૃદ્ધિ માટે હનુમાન જયંતી પર સિંદૂરી રંગની લંગોટ હનુમાનજીને પહેરાવો. 

 
- હનુમાન જયંતી પર મંદિરના ધાબા પર લગાવો લાલ ઝંડો અને આકસ્મિક સંકટથી મુક્તિ મેળવો. 
 
- તેજ અને શક્તિ વધારવા માટે હનુમાન જયંતિના દિવસે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદર કાંડ, રામાયણ, રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

વધુ જુઓ..

નવીનતમ

ભજન એક સત્ય નામનું કરીએ lyrics

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

આગળનો લેખ
Show comments