Dharma Sangrah

હનુમાન જયંતીના 7 એવા ઉપાય જે તમે ક્યારેય સાંભળ્યા નહી હોય

Webdunia
શનિવાર, 31 માર્ચ 2018 (09:43 IST)
હનુમાન જયંતીના ઉપાય ખાસ ફળ આપે છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ખાસ પૂજાનો દિવસ છે. આ ઉપાય હનુમાન જયંતીથી શરૂ કરી દર મંગળવારે કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે. આ કાળમાં હનુમાનજીની પૂજા સૌથી જલ્દી મનોકામના પૂર્ણ કરતી ગણાય છે. જીવન સાથે સંકળાયેલી બધી સમસ્યાઓને દૂર કરવાનો આ ઉપાય જરૂર અજમાવો.  
-- માનસિક રૂપથી અસ્વસ્થ માણસની સેવા હનુમાન જયંતીના દિવસે અને પછીના મહીનામાં કોઈ પણ એક મંગળવારે કરવાથી માનસિક તનાવ હમેશા માટે દૂર થઈ જશે. 
 
- હનુમાન જયંતી પર અને પછી વર્ષમાં કોઈ એકમંગળવારે તમારા લોહીનું દાન કરવાથી તમે હમેશા દુર્ઘટનથી બચ્યા રહેશો. 
 
- હનુમાન જયંતી - ઘરને અશુભ નજરથી બચાવે છે આ મંત્ર
- ૐ ક્રાં ક્રીં ક્રોં સ: ભૌમાય નમ: મંત્રનો એક માળાનો જાપ હનુમાન જયંતી અને મંગળવારના દિવસે કરવો શુભ હોય છે. 
 
- 5 દેશી ઘીના રોટનો ભોગ હનુમાન જયંતીના દિવસે લગાડવાથી દુશ્મનીથી મુક્તિ મળે છે. 
 
- વ્યાપારમાં વૃદ્ધિ માટે હનુમાન જયંતી પર સિંદૂરી રંગની લંગોટ હનુમાનજીને પહેરાવો. 

 
- હનુમાન જયંતી પર મંદિરના ધાબા પર લગાવો લાલ ઝંડો અને આકસ્મિક સંકટથી મુક્તિ મેળવો. 
 
- તેજ અને શક્તિ વધારવા માટે હનુમાન જયંતિના દિવસે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદર કાંડ, રામાયણ, રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રેશર કુકરમાં બાફેલા ભાત કે તપેલીમાં ઉકાળેલા ભાત, કયા ભાતમાં હોય છે વધુ ન્યૂટ્રીશન

LPG Gas Cylinder Crisis: તમને પણ નથી મળી રહ્યો LPG સિલેંડર તો કેવી રીતે બનાવશો રસોઈ ? અહી જાણો કેટલીક રીત

Birthday wishes for Mother - મમ્મી માટે જન્મદિવસની શુભેચ્છા સંદેશ

Cucumber Dishes- ઉનાળામાં ખાસ ઝડપી અને ઠંડી કાકડીની વાનગીઓ

ડાયેટ સારું હોવા છતા પણ કેમ વધી જાય છે યૂરિક એસિડ ? જાણો વજન કંટ્રોલ કરવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુરુવારે ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ ત્રણ વસ્તુઓ, દરેક મનોકામના થશે પૂરી અને લગ્નમાં આવતા અવરોધો પણ થશે દૂર

Chaitra Navratri 2026: માતાજીના 108 નામ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 12 માર્ચ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ ક્યારથી થશે શરૂ ? જાણી લો ઘટસ્થાપનાની તારીખ અને 9 દિવસના શુભ રંગ

Aaj Nu Panchang - આજનુ ગુજરાતી પંચાંગ- 11માર્ચ

આગળનો લેખ
Show comments