Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાન ચાલીસામાં બતાવી છે હનુમાનજીના પરાક્રમની વિશેષતાઓ..

Webdunia
સોમવાર, 10 એપ્રિલ 2017 (13:05 IST)
ભગવાન શિવના 11માં રુદ્રાવતાર હનુમાનજીનો અવતરા ભગવાન રામની મદદ માટે થયો હતો. હનુમાન જયંતીના શુભ દિવસ પર તેમની પૂજા કરવાથી બધા પાપોથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે. 
 
જ્યોતિષિયોની ગણના મુજબ હનુમનાજીનો જન્મ એક કરોડ 85 લાખ 58 હજાર 112 વર્ષ પહેલા ચૈત્ર પૂર્ણિમાના રોજ મંગળવારે થયો હતો. હનુમાનજીની સાધના સરળ છે. હનુમાનજીની પૂજા કરતી વખતે આપણે તન અને મનથી પવિત્ર હોવુ જોઈએ. ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત હનુમના ચાલીસામાં એ ચમત્કારી શક્તિ છે જે આપણા બધા દુ:ખ હરી લે છે.  હનુમાન ચાલીસામાં હનુમાનજીના પરાક્રમની વિશેષતાઓ બતાવી છે.  
 
આ માટે બજરંગ બલીને સિંદૂરી કહેવાય છે.. 
 
એક વાર હનુમાનજીને માતા સીતાને માંગમાં સિંદૂર ભરતા જોયા. તેમણે માતા સીતાને આનુ કારણ પૂછ્યુ તો તેમણે કહ્યુ કે તેઓ પ્રભુ શ્રીરામને ખુશ રાખવા માટે સિંદૂર લગાવે છે.  આ સાંભળીને હનુમાનજીએ સમગ્ર સિંદૂર ખુદ પર ઉડેલી દીધુ. જ્યારે શ્રીરામે તેમને આ રીતે જોયા તો હનુમાનજીએ કહ્યુ કે પ્રભુ મે તમારી પ્રસન્નતા માટે આ કર્યુ છે. 
 

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments