Biodata Maker

જાણો , શું શુભ કરીએ ગુરૂ પૂર્ણિમા પર કે કરિયરની અટકળો દૂર હોય

Webdunia
રવિવાર, 2 જુલાઈ 2017 (09:43 IST)
ગુરૂ પૂર્ણિમાના પર્વ અધ્યાત્મ , સંત -મહાગુરૂ અને શિક્ષકો માટે સમર્પિત એક ભારતીય તહેવાર છે. આ વર્ષ આ મહોત્સવ  9 જુલાઈ 2017 ને ઉજવાય છે. આ પર્વ પારંપરિક રૂપથી ગુરૂઓ માટે છે. સંતના સાનિધ્ય પ્રાપ્ત કરવા , સારી શિક્ષા ગ્રહણ અને સંસ્કાર પ્રાપ્ત કરવા , શિક્ષકોને સમ્માન આપવા અને એમના પ્રતિ આભાર વ્યક્ત કરવા માટે ઉજવાય છે. 
*સવારે ઘરની સફાઈ , સ્નાનાદિ દરરોજના કાનથી સાફ -સુથરા વસ્ત્ર ધારણ કરી તૈયાર થઈ જાઓ.
--
* ઘરના કોઈ પવિત્ર સ્થાન પર પાટલા પર સફેદ વસ્ત્ર પથારીને એના પર 12-12 રેખા બનાવી વ્યાસ પીઠ બનાવું જોઈએ. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને 

 
પછી અમે "ગુરૂપરંપરાસિદ્ધયર્થ વ્યાસપૂજા કરિષ્યે " મંત્રથી પૂજાનું સંકલ્પ લેવું જોઈએ. 
 
* અત્યારે અમારા ગુરૂ કે એમના ચિત્રની પૂજા કરી એને યથા યોગ્ય દક્ષિણા આપવી જોઈએ. 
 
* આ રીતે ગુરૂ પૂજન કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ અને ખાસ કરીને કરિયરની અટકળો દૂર હોય છે . ગુરૂઆ આશીર્વાદ દરેક આશીર્વાદમાં સૌથી વધારે પવિત્ર અને શીઘ્ર ફળદાયી માન્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

લીલી કે લાલ, કયા મરચા હોય છે લાભકારી, કયા Mirch નો કરવો જોઈએ ઉપયોગ ?

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

શિયાળાનું સુપરફૂડ છે મૂળા, પણ ખાતા જ થઈ જાય છે ગેસ ? આ રીતે ખાશો તો નહિ થાય બ્લોટિંગની સમસ્યા

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

વધુ જુઓ..

નવીનતમ

શનિ ચાલીસા ગુજરાતી - ભાવાર્થ, લાભ અને પાઠ વિધિ - Shani Chalisa Lyrics with meaning in Gujarati

Makar Sankranti Ni Katha: કેમ ઉજવાય છે મકર સંક્રાંતિ ? જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા

શ્રી લક્ષ્મી ચાલીસા

Shukra Remedies: ટેન્શન, સુવિધાઓનો અને પૈસાનો અભાવ, આ છે શુક્ર દોષના સંકેત, આ 6 ઉપાયોથી તમારા શુક્રને બનાવો મજબૂત

આગળનો લેખ
Show comments