Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂ પૂર્ણિમા પર કરો આ ઉપાય , જલ્દી થશે લગ્ન

Webdunia
ઘણા એવા લોકો હોય છે જેના લગ્નમાં ઘણી મુશ્કેલીઓ આવે છે . ઘણી વાર તો આ લોકો ઘણા નિર્સ્શ પણ થઈ જાય છે. પણ એને નિરાશ થવાની કોઈ જરૂરત નથી કારણ કે ગુરૂપૂર્ણિમાના અવસરે જો નીચે આપેલા ઉપાય વિધિ-વિધાનથી કરશો તો આથી એમના લગ્ન જલ્દી થશે સાથે એન એ મનભાવતું જીવનસાથી પણ મળશે. 
 
ઉપાય 
 
- ગરીબોને પોતાની સામાર્થ્ય મુજબ પીળા ફળ જેમ કે કેરી , કેળા વગેરે દાન કરો. 
 
- આ દિવસે નવા પીળા રૂમાલ સાથે રાખો. 
 
- ભગવાન વિષ્ણુના મંદિઅરમાં જઈને બેસનના લાડુ. લાડુ સાથે કલગી પણ ચઢાવો. આ તરત લગ્નના અચૂક ઉપાય છે. 
 
- કેળાના પેડની પૂજા કરો
 
- આ દિવસે ભોજનમાં કેસરમા ઉપયોગ કરો અને કેસરના તિલક લગાડો. 
 
- જરૂરિયાત લોકોને પીળા કપડા દાન કરો. 
 
- ગુરૂ બૃહસ્પતિના મંદિરમાં જઈને એને પીળી મિઠાઈ , ફળ , ફૂળ અને વસ્ત્ર  અર્પણ કરો. 
 
- એક કિલો ચણાની દાળનાસાથે સોનાના કોઈ આભૂષણ દાન કરો.જો છોકરાના લગ્ન નહી થઈ રહ્યા હોય તો બ્રાહ્મણને દાન કરો અને જો છોકરીના લગ્ન નહી થઈ રહ્યા હોય તો કોઈ કન્યાને દાન કરો. 

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments