Webdunia - Bharat's app for daily news and videos

Install App

'વો મહેલોમેં રહેનેવાલી'માં કરિશ્મા

Webdunia
P.R
ચંદીગઢની રહેનારી કરિશ્મા રણદેવા ટીવીની દુનિયામાં ચાર વર્ષોથી છે અને તેમણે પોતાની ઓળખ પણ બનાવી લીધી. કરિશ્મા ટૂંક સમયમાં જ રાજશ્રી પ્રોડક્શનની ધારાવાહિક 'વો મહેલોમે રહેનેવાલી'માં જોવા મળશે.

રાજશ્રી પ્રોડક્શન એક પ્રતિષ્ઠિત બેનર છે અને એના માટે કામ કરવુ ગૌરવની વાત છે. આ વિશે કરિશ્મા કહે છે કે 'મેં પહેલા કદી રાજશ્રી પ્રોડક્શનની સાથે કામ નથી કર્યુ તેથી હું ખૂબ જ ઉત્સાહિત છુ.

કરિશ્મા તાજેતરમાંજ પોતાના લગ્નની પહેલી વર્ષગાંઠ મોરિશિયસમાં ઉજવીને પાછી ફરી છે. તે એયરપોર્ટ પરથી સીધી સેટ પર પહોંચી ગઈ હતી, કારણ કે તેને પહેલાથી જ તારીખ આપી રાખી હતી. તે કહે છે કે હું રાજેશ્રી પ્રોડક્શન માટે કંઈ પણ કરી શકુ છુ.

આ સીરિયલમાં કરિશ્મા રણદેવા પ્રિયા નામનું પાત્ર ભજવી રહી છે. તેને આશા છે કે દર્શકો તેને પસંદ કરશે.

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments