Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિલ્મમાં કામ કરવા માંગતા હતા કરણ

Webdunia
ધારાવાહિક 'સારથી' દ્વારા પ્રસિધ્ધિ પામેલ ટીવી કલાકાર કરણ ગ્રોવરે અત્યાર સુધી ત્રણ સીરિયલોમાં કામ કર્યુ છે અને તેઓ ઈચ્છે છે કે જલ્દી તેઓ ફિલ્મોમાં પણ નસીબ અજમાવી જુએ. કેમિકલ ઈંજિનિયર કરણે ઉમંગ કુમારની ઈવેંટ મેનેજમેંટ કંપનીમાં કામ પણ કર્યુ છે.

સ્ટાર પ્લસ પર સારથી ધારાવાહિકમાં કામ કરવા દરમિયાન તેમને 'મેરી આવાજ સુનો' સીરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક મળી. બંને સીરિયલમાં પૂરતો સમય ન આપી શકવાને કારણે તેમણે સારથી ફિલ્મ છોડવાનુ નક્કી કર્યુ. મેરી આવાજ.... પછી તેઓ વો રહેનેવાલી મહેલોકી સીરિયલ કરવા માંડ્યા. કરણ પોતાના કામમાં જ વ્યસ્ત રહે છે અને તેમણે પોતાના વિશે વધુ બતાવવાનો સંકોચ થાય છે. જો કે તેઓ આવતા પાંચ વર્ષની અંદર ફિલ્મોમાં કામ કરવાનુ મન બનાવી ચૂક્યા છે.

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments