Webdunia - Bharat's app for daily news and videos

Install App

'નચ બલિયે - 4' નુ સંચાલન કોણ કરશે ?

Webdunia
P.R
લોકપ્રિય કાર્યક્રમ 'નચ બલિયે' ટૂંક સમયમાં જ ચોથી વાર ટીવી પર જોવા મળશે. આ કાર્યક્રમમાં સેલિબ્રિટીઝને નૃત્ય દ્વારા નિર્ણાયકો અને દર્શકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચવાનુ હોય છે.

આ સમયે ચર્ચા એ વાતની થઈ રહી છે કે કાર્યક્રમનુ સંચાલન કોણ કરશે ? અત્યાર સુધી જોવા મળ્યુ હતુ કે છેલ્લા કાર્યક્રમની વિજેતા જોડી આગળની કડીનું સંચાલન કરે છે.

' નચ બલિયે 3'નો ખિતાબ મેળવવા આમિર અને સંજીદાની જોડીએ જીત્યુ હતુ. તેથી શક્ય છે કે આ વખતે કાર્યક્રમનુ સંચાલન કરતા જોવા મળી શકે છે. આ વિશે આમિરને પૂછવામાં આવ્યુ તો તેમણે હા તો ન પાડી પણ ના પણ ન બોલ્યા.

આમિર કહે છે કે 'જરૂરી નથી કે જે પરંપરા અત્યાર સુધી ચાલતી આવી રહી છે તે તો આગળ જતાં ચાલુ જ રાખવામાં આવે. આ પ્રકારના નિર્ણયો ઘણી વાતો પર નિર્ભર કરે છે. સૌથી મુખ્ય પ્રશ્ન એ છે કે શુ દર્શકો એ જોડીને ફરી શો માં જોવા માંગે છે ?

જો 'નચ બલિયે-4' માં આમિર-સંજીદા સંચાલન કરતી જોવા મળશે તો આ તે આ કપલનો એક સાથે બીજો શો હશે. 'ક્યા દિલ મે હૈ'માં બંને સાથે કામ કરી રહ્યા છે.

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો World Hypertension Day 2024, ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Show comments