Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cooking- કેવી રીતે બનાવીએ ક્રંચી ભજીયા અજમાવો આ 5 ખાસ ટીપ્સ અને તમે પણ બનાવો

Webdunia
બુધવાર, 14 જુલાઈ 2021 (19:07 IST)
કોણ આવું વ્યક્તિ હશે જેને ભજીયા ખાવુ ન ભાવતુ હોય. મોટાભાગે બધા લોકોને ભજીયા ખૂબ શોખથી જ ખાય છે અને ભજીયા તો અમે પણ ઘરે જ બનાવતા જ રહે છે પણ જો ભજીયાને દરેક વાર કોઈ બીજી રીતેથી બનાવીએ તો એક નવુ સ્વાદની સાથે નવા ભજીયા ખાવાનો આનંદ મેળવી શકશો. 
અજમાવો આ કેટલાક ટીપ્સ અને બનાવો દરેક વાર નવા સ્વાદમાં ભજીયા 
- ચણાના લોટના ખીરુંમાં ધુળી મગની ફૂલી દાળ એક ચમચી મિક્સ કરવાથી ભજીયાનો સ્વાદ જુદો જ થઈ જાય છે. 
- લીમડાના પાનને વાટીને કે ઝીણુ કાપી ચણાના લોટમાં નાખી ભજીયા બનાવો. 
- ક્યારે ભજીયાના ખીરુંમાં થોડી અડદની દાળનો પેસ્ટ નાખવાથી ભજીયાનો સ્વાદ વધે છે. 
- દૂધ ફાટી જતા ફેંકવુ નહી તેમાં ચણાનો લોટ મિક્સ કરી ભજીયા બનાવો. 
- ચણાના લોટમાં ક્યારે અજમા-હીંગ, ક્યારે આખુ ધાણા ક્યારે જીરું-વરિયાળી તો ક્યારે સફેદ તલ નાખી ભજીયાનો સ્વાદ બદલવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Shattila Ekadashi 2025: ષટતિલા એકાદશીના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ભગવાન વિષ્ણુ વરસાવશે અપાર આશીર્વાદ.

Republic Day 2025- આ વર્ષે ગણતંત્ર દિવસ પર કયા દેશના રાષ્ટ્રપતિ હશે મુખ્ય અતિથિ, જાણો કેવી રીતે થાય છે સિલેક્શન

મહાકુંભમાં વાયરલ થયા ગોલ્ડન બાબા, જેમના શરીર પર છે 6 કરોડ રૂપિયાથી વધુ કિંમતનું સોનું

Guruwar Upay- ગુરુવારે કેળાના પાન પર કપૂર સળગાવીએ તો શું થાય છે?

મહાકુંભના મેળામાં સાસુ ખોવાય ગઈ તો ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડી વહુ, Viral Video જોઈને યુઝર્સ બોલ્યા - શુ આજના જમાનામાં પણ હોય છે આવી વહુ ?

આગળનો લેખ
Show comments