rashifal-2026

ચાને કેટલા સમયે સુધી ઉકાળવું જોઈએ? જવાબ જાણો અહીં

Webdunia
સોમવાર, 15 માર્ચ 2021 (14:07 IST)
ચા એક એવી વસ્તુ છે જેને પીવું દરેક કોઈ બહુ પસંદ કરે છે. આ દરેક ગલી નુક્કડમાં સરળતાથી મળી પણ જાય છે. પણ તમે જરૂર અનુભવ કર્યું હશે કે કયાંકની ચા બહુ સ્વાદિષ્ટ હોય છે તો કેટલીક જગ્યાની ચામાં સ્વાદ જ નહી આવે છે તેના પાછળની એક માત્ર કારણ છે તેને બનાવવાના ઉપાય 
 
 
ટિપ્સ- 
- એક માણસ માટે એક નાની ચમચી ચાની પત્તી નાખવી સહી હોય છે. 100 મિલી પાણીમાં બે ગ્રામ ચાપત્તી નાખવી જોઈએ. 
- પાણીને સારી રીતે ઉકાળવું જોઈએ. જેનાથી ચાનો રંગ ખૂબ સરસ આવે છે. 
- આવું કરવાથી ચાની સુગંધ પણ સારી આવે છે. 
- પાણીને પહેલા એક વાર ઉકાળી લો પછી જ તેમાં ચાપત્તી નાખવી. 
- ચાપત્તીને હમેશા એયર ટાઈટ ડિબ્બામાં બંદ કરીને રાખવું જોઈએ તેનાથી પત્તીઓ તાજી રહે છે. 
- ચા પીવાના કપની વાત કરીએ તો ચીનીમાટીની કપ સૌથી બેસ્ટ હોય છે. 
- કાળી ચા એટલે કે બ્લેક ટીને પાંચ મિનિટ ઉકાળવું જોઈએ. તેમજ ગ્રીન ટીને વધારે ઉકાળવાની જરૂર નહી હોય છે. તેના માટે માત્ર ત્રણ મિનિટ જ ઘણું છે. 
- ચા બનાવવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે કે પહેલા પાણીમાં ચાપતીને સારી રીતે ઉકાળો અને દૂધ આખરે નાખો. તેનાથી ચાનો સ્વાદ સારી રીતે આવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gold-Silver Price Today - સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો શું છે આજના ભાવ

LPG Prices Rise:- ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ગેસના ભાવમાં 50%નો વધારો થયો છે! શું આવતા મહિનાથી સિલિન્ડર વધુ મોંઘા થશે?

જેદ્દાહમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વતન વાપસી: અમદાવાદ એરપોર્ટ પર સર્જાયા હૃદયસ્પર્શી દ્રશ્યો, મુસાફરોએ પીએમ મોદીનો માન્યો આભાર

વ્હાઇટ હાઉસ તરફથી હોળીની શુભેચ્છાઓ આવી. મધ્ય પૂર્વમાં યુદ્ધ વચ્ચે ટ્રમ્પના પગલાનું શું મહત્વ છે?

ધૂળેટીના પર્વે ગુજરાતમાં ઈમરજન્સી કેસોમાં 16% નો વધારો

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 6 માર્ચ

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

Aaj Nu Gujarati Panchang - આજનું ગુજરાતી પંચાગ- 5 માર્ચ

Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ

Aaj Nu Gujarati Panchang - આજનુ પંચાગ- 4 માર્ચ

આગળનો લેખ
Show comments