Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાને કેટલા સમયે સુધી ઉકાળવું જોઈએ? જવાબ જાણો અહીં

Webdunia
સોમવાર, 15 માર્ચ 2021 (14:07 IST)
ચા એક એવી વસ્તુ છે જેને પીવું દરેક કોઈ બહુ પસંદ કરે છે. આ દરેક ગલી નુક્કડમાં સરળતાથી મળી પણ જાય છે. પણ તમે જરૂર અનુભવ કર્યું હશે કે કયાંકની ચા બહુ સ્વાદિષ્ટ હોય છે તો કેટલીક જગ્યાની ચામાં સ્વાદ જ નહી આવે છે તેના પાછળની એક માત્ર કારણ છે તેને બનાવવાના ઉપાય 
 
 
ટિપ્સ- 
- એક માણસ માટે એક નાની ચમચી ચાની પત્તી નાખવી સહી હોય છે. 100 મિલી પાણીમાં બે ગ્રામ ચાપત્તી નાખવી જોઈએ. 
- પાણીને સારી રીતે ઉકાળવું જોઈએ. જેનાથી ચાનો રંગ ખૂબ સરસ આવે છે. 
- આવું કરવાથી ચાની સુગંધ પણ સારી આવે છે. 
- પાણીને પહેલા એક વાર ઉકાળી લો પછી જ તેમાં ચાપત્તી નાખવી. 
- ચાપત્તીને હમેશા એયર ટાઈટ ડિબ્બામાં બંદ કરીને રાખવું જોઈએ તેનાથી પત્તીઓ તાજી રહે છે. 
- ચા પીવાના કપની વાત કરીએ તો ચીનીમાટીની કપ સૌથી બેસ્ટ હોય છે. 
- કાળી ચા એટલે કે બ્લેક ટીને પાંચ મિનિટ ઉકાળવું જોઈએ. તેમજ ગ્રીન ટીને વધારે ઉકાળવાની જરૂર નહી હોય છે. તેના માટે માત્ર ત્રણ મિનિટ જ ઘણું છે. 
- ચા બનાવવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે કે પહેલા પાણીમાં ચાપતીને સારી રીતે ઉકાળો અને દૂધ આખરે નાખો. તેનાથી ચાનો સ્વાદ સારી રીતે આવે છે. 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

આગળનો લેખ
Show comments