Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાદ્ધ પક્ષમાં ખાન-પાનની આ વાતોંની કાળજી રાખવી

Webdunia
શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (14:16 IST)
પિતરોં માટે શ્રદ્ધાથી કરેલ તર્પણ, પિંડદાનને જ શ્રાદ્ધ કહે છે. પિતૃપક્ષ શરૂ થઈ ગયું છે અને તેનો ખૂબ મહત્વ હોય છે. શ્રાદ્ધ પક્ષ કે પિતૃપક્ષમાં પૂર્વજોને સમ્માન આપે છે અને કહેવાય છે કે આવું કરવાથી પિતૃ ખુશ હોય છે.
એવી માન્યતા છે કે આ પક્ષમાં કરાયેલા બધા કાર્યને સાચી રીતે પૂર્ણ કરવાથી પરિવાર પર પિતૃ દોષ નહી આવે છે. તો આવો જાણીએ આ સમયે ખાન-પાનથી 
 
સંકળાયેલી વસ્તુઓમાં શું કરવું જોઈએ અને શું નહી. 
- શ્રાદ્ધ પક્ષમાં પશું પંખીઓને દાણા અને જળ આપવાથી વિશેષ ફળ મળે છે. 
- પિતૃપક્ષમાં કેટલીક વસ્તુઓ ખાવું વર્જિત ગણાય છે જેમ કે ચણા, મસૂર, જીરું, સંચણ, દૂધી, કાકડી, સરસવનો શાક વગેરે. 
- માંસ માછલી અને દારૂનો સેવન કદાચ ન કરવું. 
- શ્રાદ્ધપક્ષના સમયે કાળા તલનો ઉપયોગ કરવું શુભ ગણાય છે. 
- શ્રાદ્ધના દિવસે લસણ-ડુંગળીનો ભોજન ઘર પર નહી બનાવવું જોઈએ. ભોજન સાત્વિક જ ખાવું. 
- બટાકા, મૂળા, અળવી અને કંદવાળી શાક પિતરોંને નહી ચઢાવાય છે. 
 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ
Show comments