Biodata Maker

આ રીતે બનાવો વધેલા ભાતના પરાંઠા

Webdunia
મંગળવાર, 8 જૂન 2021 (11:55 IST)
હમેશા ઘરે જ રાંધેલા ભાત વધી જાય છે તોન કોઈ તો તેને ફ્રાય કરીને ખાય છે તો કોઈ આમ જ પણ આજે અમે તમને જણાવી રહ્યા છે તેની નવી ડિશ પરાંઠા 
 
સામગ્રી 
1 વાટકી ભાત 
1/2 વાટકી દહીં 
 1/2 વાટકી સોજી 
2 લીલા મરચાં 
1/4 ટીસ્પૂન જીરું 
1/4 ટીસ્પૂન લાલ મરચા પાઉડર 
મીઠુ સ્વાદ પ્રમાણે 
પાણી જરૂર પ્રમાણે 
તેલ જરૂર મુજબ 
 
-  સૌથી પહેલા એક વાસણમાં ભાતને સારી રીતે મેશ કરી લો. 
- હવે તેમાં સોજી અને પાણી નાખી સારી રીતે ફેંટતા મિક્સ કરો. 
- લીલા મરચાં, જીરુ પાઉડર અને મીઠુ મિક્સ કરો. 
- મધ્યમ તાપ પર એક તવો ગરમ કરવા માટે રાખો. 
- તવા ગરમ થતા તેને તેલ લગાવીને ચિકનો કરવું. 
- ખીરુંને તવા ગરમ થતા પરાંઠા જેવા ગોળ ફેલાવવો. 
- બન્ને બાજુથી પલટીને તેને શેકી લો. 
- તૈયાર છે વધેલા ભાતનો સ્વાદિષ્ટ પરાંઠા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

'ફરીથી ચેમ્પિયન'- RCB ની ખિતાબી જીત પર વિરાટ કોહલીની પોસ્ટ થઈ વાયરલ, મંધાના માટે લખ્યો ખાસ સંદેશ

આવારા કૂતરાના ટોળાએ માસૂમ પર કર્યો હુમલો, 35 ટાંકા લાગ્યા, પિતા બોલ્યા - બે સેકંડ મોડું થતું તો....

કંડોમનાં ઢગલા જોઈ પોલીસ પણ હેરાન, સૂરતમાં સ્પા ની આડમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ

ભારતના આ રાજ્યમાં ધરતીકંપ સતત ધ્રુજી રહી છે ધરતી, જાણો કેટલી હતી તીવ્રતા

સ્મૃતિ મંધાના એન્ડ કંપની બીજી વખત બની ચેમ્પિયન, RCB એક જ સમય પર IPL અને WPL ચેમ્પિયન બનનારી પ્રથમ ફ્રેન્ચાઇઝી

વધુ જુઓ..

ધર્મ

શ્રી સંતોષી માતા ચાલીસા

Vaihav Laxmi Vrat Vidhi: ક્યારથી શરૂ કરવું જોઈએ વૈભવ લક્ષ્મીનું વ્રત ? જાણો વૈભવ લક્ષ્મી વ્રતનું મહત્વ અને વ્રતની વિધિ

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

આગળનો લેખ
Show comments