Webdunia - Bharat's app for daily news and videos

Install App

Paneer Lababdar - પનીર લબાબદાર બનાવવાની રેસીપી

Paneer Lababdar recipe
Webdunia
બુધવાર, 30 જૂન 2021 (21:46 IST)
Paneer Lababdar -પનીરની કોઈ ન કોઈ ડિશ હમેશા અમારા ઘરોમાં બનતી રહે છે તમે પનીરની ઘણી ડિશ બનાવી પણ હશે તેમજ કઈક જુદો બનાવવઓ હોય તો આ સમયે તમે પનીર લબાબદાર 
ટ્રાઈ કરી શકો છો. આ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે 
પનીર લબદાર બનાવવાની સામગ્રી
વટાણા -250 ગ્રામ
ટમેટા-2 
આદું- નાની એક ટુકડા 
જીરું 1/2 નાની ચમચી 
કાળી મરી 4-5 
લવિગ -2 
મીઠું સ્વાદપ્રમાણે 
હળદર 1/4 નાની ચમચી 
ધાણા પાઉડર- 1ક નાની ચમચીએ 
ગરમ મસાલા 1/4 નાની ચમચી 
કોથમીર 
તેલ એક મોટી ચમચી 
પનીર ઝીણેલું 
 
પનીર લબાબદાર બનાવવાની રીત
પનીર લબાબદાર બનાવવા માટે સૌથી પહેલાં આદું છીલીને કાપી લો. સાથે જ ટમેટા, લીલા મરચાંને મિક્સ કરી મિક્સરમાં પેસ્ટ બનાવી લો. ત્યારબાદ પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરી તેમાં જીરા, કાળી મરી અને 
લવિંગ નાખો. ત્યારબાદ ટમેટાનો પેસ્ટ, મીઠું, હળદર, ધાણા અને લાલ મરચાં પાઉડર નાખી તેને સારી રીતે શેકવું. પછી બે મોટી ચમચી પાણી અને ટમેટા અને વટાણા નાખી કૂકર બંદ કરી દો. ત્યારબાદ  એક
સીટી આવે ત્યારે તે તાપથી ઉતારી લો. પ્રેશર નિકળતા કૂકર ખોલો. તમારા જાયકેદાર પનીર લબાબદાર તૈયાર છે.  ત્યારબાદ છીણેલું પનીર, ગરમ મસાલા અને કોથમીર નાખી પીરસો. બધા ખુશ થઈ જશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

ગુડી પડવો આપે છે આ 7 સંદેશ, દરેકે જરૂર શીખવા જોઈએ

Death astrology - પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે શા માટે શરૂ થાય છે મરણનું સૂતકનો સમય, જાણો તેનું મહત્વ અને નિયમો

Papmochani Ekadashi 2025: 25 માર્ચે પાપમોચની એકાદશી, આ શુભ મુહૂર્તમાં કરો ભગવાન વિષ્ણુની પૂજા

Fagun Amavasya 2025: ફાગણ અમાવસ્યાના દિવસે પિતરોને પ્રસન્ન કરવા જરૂર કરો આ કામ, પિતૃ દોષથી મળશે મુક્તિ

Somwar Na Upay: સોમવારે બની રહ્યો છે ઉત્તરાષાઢા નક્ષત્ર કા સંયોગ, જરૂર કરો આ વિશેષ ઉપાય, જરૂર કરો આ ઉપાય મહાદેવ દૂર કરશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments