Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરાળી રેસીપી - મૌરેયાના પુલાવ

Webdunia
ગુરુવાર, 13 સપ્ટેમ્બર 2018 (17:44 IST)
સામગ્રી- મોરિયો 2 મોટી ચમચી, 
એક બટાકા
એક કપ મગફળી 
2 લીલા મરચાં 
એક નાની ચમચી ઘી 
સિંધાલૂણ સ્વાદપ્રમાણે 
બે કપ પાણી 
સજાવટ માટે કોથમીર 
વિધિ- 
- સૌથી પહેલા મોરિયાને સાફ કરીને પાણીમાં 5 મિનિટ માટે પલાળી રાખો. 
- પાંચ મિનિટ પછી તેને પાણીથી કાઢીને અલગ ચાલણીમાં રાખો.
- મીડીયમ તાપર પર એક કડાહીમાં ઘી ગરમ કરો
- ઘી ગરમ થતાં તેમાં જીરો સંતાડો. 
- જીરું સંતળતા તેમાં મગફળી નાખી ફ્રાઈ કરો. 
- હવે લીલા મરચા અને બટાકા નાખી ફ્રાઈ કરો. 
- બટાકા ફ્રાઈ થતાં તેમાં મોરિયા નાખી ચમચીથી હલાવતા 2 મિનિટ ફ્રાઈ કરો. 
- હવે તેમાં મીઠું અને પાણી ભેળવો.
- એક ઉકાળ આવતા તમ ધીમી કરી કડાહીને ઢાંકીને  20 મિનિટ સુધી રાંધવુ અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. 
- નક્કી સમય પછી આંચ બંધ કરો.
- તૈયાર છે મૌરેયાના પુલાવ. કોથમીરથી ગાર્નિશ અક્રી સર્વ કરો. 
નોંધ:
પુલાવમાં તમે તમારી પસંદગીની શાક નાખી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments