Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ
Webdunia
ગુરુવાર, 14 નવેમ્બર 2024 (17:05 IST)
ગુરૂદ્વારામાં લંગરનો પ્રસાદમાં મળત્યં કડો પ્રસાદ બધા લોકોને ખૂબ પસંદ હોય છે. આ કડો પ્રસાદ લોટથી બને છે. 
ઘણી વાર લોકો ઘરમાં પણ આ પ્રકારનો શીરો બનાવવાની કોશિશ કરે છે. પણ પોતે બનાવેલું શીરામાં ગુરૂદ્વારેમાં મળતું પ્રસાદ જેવું સ્વાદ નહી આવે છે. જો તમે પણ એવા જ લોકોની લિસ્ટમાં શામેલ છો તો તમારી પરેશાની દૂર કરતા તમને જણાવીએ કે આખરે કેવી રીતે બને છે ગુરૂદ્વારા સ્ટાઈલમાં કડો પ્રસાદ 
 
સામગ્રી - ઘઉંનો લોટ કરકરું એક વાડકી, ઘી બે મોટી ચમચી, ખાંડ એક વાડકી, બે વાડકી પાણી
 
બનાવવાની રીત - એક કઢાઈમાં ઘી તપાવી તેમા લોટને સારી રીતે સેકી લો. લોટ બદામી થાય કે તેમા ખાંડ અને થોડુ પાણી નાખીને હલાવતા રહો. પાણી 
 
એટલુ જ નાખવુ જેટલા પ્રમાણમાં લોટ ભીનો થાય અને ખાંડ ઓગળી જાય. પાંચ મિનિટ ગેસ પર મુકીને ઉતારી લેવુ. 
આ શીરો બાળકો માટે ઠંડીમાં પૌષ્ટિક છે, અને 
સુવાવડી સ્ત્રીઓ માટે આ શીરો ઘણો જ પૌષ્ટિક છે. 
ઉપરથી સુકો મેવો ભભરાવો.
(Edited By-Monica Sahu) 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

આગળનો લેખ
Show comments