Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાનખટાઈ બનાવવાની રીત

નાનખટાઈ બનાવવાની રીત
Webdunia
સોમવાર, 16 ડિસેમ્બર 2024 (15:13 IST)
સામગ્રી
1 કપ મેંદો
1/4 ટીસ્પૂન બેકિંગ સોડા
એક ચપટી મીઠું
1/2 કપ અનસોલ્ટેડ બટર (અથવા ઘી)
1/2 કપ ખાંડ (અથવા થોડી ઓછી)

બનાવવાની રીત
ખાંડને મિકસરના નાના જારમાં પીસીને પાઉડર બનાવો.
એક મોટા બાઉલમાં 1/2 કપ બટર (અથવા ઘી) અને પાઉડર કરેલી ખાંડ લો. 
તેને બ્લેન્ડરથી અથવા વાયર વ્હિસ્કથી મુલાયમ અને નરમ થાય ત્યાં સુધી હલાવો. 
પછી તેમાં ૧ કપ મેંદો નાખો. 
તેને બરાબર મિક્ષ કરો અને હાથનો ઉપયોગ કરીને લોટની જેમ બનાવો.
હવે નાનખટાઈનો શેપ આપી ઘી લગાવીને એક પ્લેટ પર મૂકો 
જાડા તવા વાળા નોનસ્ટિક કડાહી કે વાસણ મધ્યમ આંચ વાળા ગેસ પર રાખો

ALSO READ: ગુજરાતી રેસીપી- કોબીજ મંચુરિયન
પેનમાં 400 ગ્રામ નમક નાંખી વાસણને ઢાંકી ગરમ થવા દો. હવે વચ્ચે એક જાળીવાળુ સ્ટેન્ડ રાખી તેના પર નાનખટાઈની પ્લેટ રાખી ધીમા તાપે વાસણને ગરમ થવા દો.
નાન ખટાઈને 15 મિનિટ સુધી શેકાવા દો અને વચ્ચે વચ્ચે ચેક પણ કરી લો. કૂકીઝ જ્યારે બરાબર ફૂલી જાય અને હળવી બ્રાઉન રંગની થઈ જાય તો તેને ગેસ પરથી ઉતારી લો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Ramnavami 2025: રામનવમી પૂજા મુહુર્ત અને પૂજા વિધિ

નવરાત્રિની અષ્ટમી-નવમી તિથિ પર કરો આ 7 ઉપાય, પ્રસન્ન થશે દુર્ગા, ઘરમા નહી રહે પૈસાની તંગી

Aarti Shri RamJi- શ્રી રામચંદ્ર જી ની આરતી, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભય દારુનમ

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

નવરાત્રી દરમિયાન ઘર બંધ કરીને ક્યાંક બહાર જવું જોઈએ?

આગળનો લેખ
Show comments