Festival Posters

ગૌરી વ્રત કે જયાપાર્વતી વ્રત માટે મીઠા વગર ની મોળી થાળી

Webdunia
રવિવાર, 14 જુલાઈ 2024 (15:25 IST)
પૂરણ પોલી 
સામગ્રી - ચણાની દાળ 250 ગ્રામ, ખાંડ અથવા ગોળ 250 ગ્રામ, 200 ગ્રામ ઘઉંનો લોટ અને 200 ગ્રામ મેદો, 2 ચમચી તેલ 100 ગ્રામ ઘી. એક ચમચી એલચી, બદામ પીસ્તાનો ભુકો.
બનાવવાની રીત - ચણાની દાળ ને ધોઈ ને કુકરમાં બાફવા મુકો. દાળ બરાબર બફાય ગઈ છે કે નહિ એ જરા ચેક કરો.
વધારાનું પાણી હોય તો નીતારી લો .
દાળને મિક્સરમાં વાટી લો. એક પેનમાં વાટેલી ચણાની દાળ નાંખી ગેસ પર મુકો. એકદમ ગળી જાય એટલે તેમાં ગોળ કે ખાંડ નાંખો. ધીમા તાપે હલાવતા રહો. એકદમ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો .puran poli
તેમાં એલચી, બદામ ,પીસ્તા નો ભૂકો નાંખી ઠંડુ થવા દો.
 
હવે ઘઉં-મેંદો મિક્સ કરો તેમા તેલ નાખીને લોટ બાંધી લો.
એક લુંવો લઇ રોટલી અડધી વણી તેમાં પુરણ વચ્ચે મૂકી તેને ફરી પેક કરી રોટલી વણો. નોનસ્ટીક તવા પર રોટલીને શેકી લો. રોટલી ઉતારી તેના પર ઘી ચોપડીને ગરમાગરમ પીરસો.
 
ગૌરી વ્રત કે જયાપાર્વતી વ્રત ભગવાન શિવ અને પાર્વતીની કૃપા મેળવવા બાળાઓ આ વ્રત 5 દિવસ સુધી કરે છે. આ વ્રતમાં મીઠા વગરનુ એટલે કે મોળુ ભોજન કરવાના નિયમ હોય છે. આ વ્રતમાં મીઠા, ગોળ વગેરે ખાવાની મનાહી હોય છે. આ વ્રતમાં તમે નીચે મુજબની આ રેસીપી બનાવીને બાળાઓને સરસ ભોજન આપી શકો છો. આ વાનગીઓમાં મીઠા અને ગોળનો ઉપયોગ નહી કરવાનો રહે છે. 
 
આમરસ 
રાજગરાની મીઠી પુરી 
રાજગરાનો શીરો 
કાચા કેળાનુ શાક 
ગૌરીવ્રત માટે પૌષ્ટિક ચીક્કી
ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : લૂણી(ખાટીભાજી)ના ભજીયા
ગૌરીવ્રત જયાપાર્વતી વ્રતમાં બનાવો દરિયાની ખારી ભાજીનાં મુઠીયા અને વડા
ગૌરીવ્રત માટે સ્વીટ રેસીપી ઘઉંની રસમલાઈ
ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતમાં ગોળનો વપરાશ ન થાય છે 

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

T20 World Cup 2026 Schedule Announcement Live: ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ પર સૌની નજર 2026 T20 World Cup schedule LIVE: T20 વર્લ્ડ કપ 2026 નુ આયોજન આવતા વર્ષે થશે. જેનુ શેડ્યુલ 25 નવેમ્બરના રોજ

બ્લિંકિટ કર્મચારીની હત્યા; પાડોશી સાથે ગેરકાયદેસર સંબંધ હતો; રાત્રે ઘરેથી નીકળ્યો... સવારે લાશ મળી

છ મહિના, એક લક્ઝરી હોટેલમાં રૂમ નંબર 322, અને એક નકલી IAS અધિકારી! સત્ય બહાર આવતા જ પોલીસ તરત જ રૂમમાં પહોંચી ગઈ.

Dharm Dhaja - રામ મંદિરનો ધર્મ ધ્વજ...અમદાવાદના મજૂરોએ આ રીતે કર્યો છે તૈયાર.. જાણો શુ છે વિશેશતા

પ્રેમીના પ્રેમમા ભાન ભૂલેલી મહિલા બની પતિના જીવની દુશ્મન, ગળુ દબાવીને કરી હત્યા અને પછી રચ્યુ હાર્ટ અટેકનુ નાટક

વધુ જુઓ..

ધર્મ

Hindu Wedding Rituals- પૂર્વજોને લગ્નમાં શા માટે આમંત્રણ આપવામાં આવે છે?

રાત્રે કપડાં કેમ ન ધોવા જોઈએ? ધાર્મિક અને જ્યોતિષીય કારણો જાણો.

Vivah Panchami 2025: વિવાહ પંચમી પર કરો આ 7 ઉપાયો, વૈવાહિક જીવન સુધરશે અને તમારી ઇચ્છાઓ થશે પૂર્ણ

અઠવાડિયામાં કયા દિવસે શુ ખરીદવુ શુભ, શુ ખરીદવાથી બચવુ ? જાણો દિવસ અને વાર મુજબ ખરીદીના જ્યોતિષ નિયમ

Vivah Panchami 2025: ક્યારે છે વિવાહ પંચમી, શુભ યોગ હોવા છતાં આ દિવસે કેમ નથી કરવામાં આવતા લગ્ન ? જાણો

આગળનો લેખ
Show comments