Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભજીયાના સ્વાદ વધારી નાખશે આ ટિપ્સ

Webdunia
રવિવાર, 11 ફેબ્રુઆરી 2018 (14:03 IST)
- ક્રિસ્પી અને ક્રંચી ભજીયા બનાવ અમાટે તે ખીરુંમાં  એક ચમચી કાર્ન ફ્લોર નાખી દો. ભજીયાના સ્વાદ વધી જશે. 
 
- ટિક્કી કે પેટીસ બનાવાથી પહેલા બટાટાને સારી રીતે બાફી લો.  બાફ્યા પછી જો તેને થોડી વાર ફ્રીજમાં મૂક્યા પછી ઉપયોગમાં લેશો તો તેનો સ્વાદ વધી જશે. આવું કરવાથી ટિક્કી કરારી પણ બનશે. 
 
- ભજીયા કે પકોડાના મિશ્રણમાં જો ગરમ પાણી અને અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરી બનાવશો તો એ વધારે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનશે. 
 
- ભજીયાને હમેશા વધારે તાપ પર તળવું. તેનાથી રંગ સોનેરી અને ખાવામાં કુરકુરા લાગશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments